Satya Tv News

Category: ગુજરાત

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં અકસ્માત, પાણીનું ટેન્કર લઈ જતા યુવાનનું ટ્રેક્ટર પલટી જતાં મોત;

વાગરા તાલુકાના ભેરસમ ગામમાં એક દુર્ભાગ્યપૂર્ણ અકસ્માત સર્જાયો છે. રાઠોડ વાસમાં રહેતા મણીલાલ કેશવ રાઠોડના પુત્ર ઈશ્વરનું ટ્રેક્ટર અકસ્માતમાં મોત નિપજ્યું છે. ઈશ્વર રાઠોડ ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોદલ…

અંકલેશ્વરના સારંગપુર પાટિયા નજીક એક ગંભીર અકસ્માત, ટેમ્પોએ બાઈકને અડફેટે લીધું, બાઈક ચાલક ઈજાગ્રસ્ત;

સારંગપુર પાટિયા નજીક 28 ફેબ્રુઆરીએ બપોરના સમયે એક ગંભીર અકસ્માત સર્જાયો છે. સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી ઘટના મુજબ, રોંગ સાઈડથી આવી રહેલા ટેમ્પાએ સામેથી આવી રહેલી બાઈકને અડફેટે લીધી હતી.અકસ્માતના…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં, કરોડોનો સામાન બળીને ખાક, પણ મેયરે કહ્યું- ફાયર સિસ્ટમ નં-1;

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ ભભૂકી…

પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં મીડિયા અવરનેશ કાર્યક્રમ યોજાયો

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ અને પત્રકારો દ્વારા શાળાના બાળકો ને માર્ગદર્શન આપ્યું; ભરૂચ: પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તા.૨૨/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ મીડિયા અવરનેશ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ, ભરૂચમાં 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ SSC પરીક્ષામાં જોડાયા;

બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30થી 1:15 દરમિયાન યોજાઈ રહી છે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00થી 6:15 સુધી લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583…

અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, અભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા;

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારના તમામ શિવાલયોમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી.ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતા આ પર્વનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ, પ્રદોષ કાળમાં ચાર પ્રહર…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ બેકાબુ, 4 ફ્લોર પર ફેલાયેલી આગમાં અનેક દુકાનો ખાક;

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે. 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ…

અંકલેશ્વર ના અંદાડા ગામમાં પિતરાઈ બહેનનું ગળું કાપનાર ભાઈની લાશ કેનાલમાં મળી;

અંદાડા ગામ ખાતે રાધે નગર માં પિતરાઈ ભાઈ પ્રવીણ પટેલ એ પોતાની દીકરી નું કોઈ કારણોસર ગળું ચપ્પુ ( કટર ) વડે કાપી નાખી લોહી લુહાણ હાલતમાંછોડી ફરાર થઈ ગયો…

અંકલેશ્વર જયાબેન મોદી હોસ્પિટલ નજીક ચાની કેબિનમાં મધરાતે લાગી આગ, ફાયર ફાયટરોની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી;

અંકલેશ્વરમાં મધરાતે એક ચાની કેબિનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. વાલિયા રોડ પર જયાબેન મોદી હોસ્પિટલ નજીક આવેલી આ ચાની કેબિનમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી.આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ…

વલસાડ અને પોરબંદરમાં 2 અકસ્માત સર્જાયા, 4નાં મોત, 10થી વધુ લોકો ઇજાગ્રસ્ત;

વલસાડમાં ST અને મોપેડ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં મોપેડ ચાલકને અડફેટે લેતા 2ના મોત થયા હતા.દાદરા નગર હવેલીના દાદરા ગાર્ડન નજીક અકસ્માત થયો હતો. જેમાં સેલવાસથી વાપી તરફ આવી…

error: