Satya Tv News

Category: ગુજરાત

અંકલેશ્વર: પ્રકૃતિ સુરક્ષા મંડળના હોદેદારો કંપની પ્રિમાઇસિસમાં જઈ ગેરવર્તણૂક કરતા હોવાની થઇ પોલીસ ફરિયાદ

અંકલેશ્વર ક્ષેત્રે પ્રકૃતિ સુરક્ષા મંડળના નામે ચાલતા NGO પર પોલીસ ફરિયાદ થતા ઉદ્યોગ આલમમાં ચર્ચાનો વિષય બન્યો છે. NGO પર થયેલ ફરિયાદને પગલે પર્યાવરણ પ્રેમીઓમાં પણ હવે ગભરાટનો માહોલ ફેલાયો…

અંકલેશ્વર: ભડકોદરા ગામે ગ્રામજનોએ કર્યો ગ્રામસભાનો બહિષ્કાર અને નોંધાવ્યો વિરોધ

અંકલેશ્વર ના ભડકોદરા ગામે ગ્રામ સભા બોલાવી પણ પણ સરપંચ સહીત સભ્યો જ હાજર ના રહેતા ગ્રામસભાનો ફિયાસ્કો થયો હતો.તો ગ્રામજનોએ પણ ગ્રામસભાનો બહિષ્કાર કરી વિરોધ નોંધાવ્યો હતો. અંકલેશ્વર ના…

નેત્રંગ: કંબોડીયા ગામે જમીનમાં દબાણ બાબતે થઈ હિંસક મારામારી

નેત્રંગ તાલુકાના કંબોડીયા ગામે જમીનમાં દબાણ બાબતે હિંસક મારામારી થતાં મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો. નેત્રંગ તાલુકાના કેલ્વીકુવા ગામના ખેડુત પ્રિતેશભાઇ અજીતભાઇ ભક્ત અને ભદ્રેશભાઇ અજીતભાઇ ભક્તની જમીન કંબોડીયા ગામની…

રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સ ગુનાનો મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયા સુરતથી ઝડપાયો

રાજ્સ્થાન રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં નોંધાયેલ નાર્કોટીક્સના તેમજ અન્ય ગુન્હાઓમાં નાસતા ફરતા મોસ્ટ વોન્ટેડ ડ્રગ્સ માફીયાને સુરત પોલીસે ઝડપી પાડવામાં સફળતા મળી છે. રાજ્સ્થાન રાજ્યના ચીતોડગઢ, જેસલમેર, તથા કોટા જિલ્લાઓના…

ભરૂચ: નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો થશે આરંભ

ભરૂચના પાલેજ પાસે નવા સત્રથી હિઝ હોલીનેસ મોટામિયાં ચિશ્તી શૈક્ષણિક સંકુલનો આરંભ કરાશેની જાહેરાત કરી પૂછપરછ માટે ઓફિસનો આરંભ કરાયો છે. ભરૂચ જિલ્લાના પાલેજ પાસે ૨૦૨૨ના નવા શૈક્ષણિક સત્રથી એચ…

ભરૂચ:નાયબ દંડક દુષ્યંત પટેલની રજુઆતને પગલે ભોલાવ અને ઝાડેશ્વરમાં સાકર થશે “નલ સે જલ” યોજના

ભરૂચ શહેરના ભોલાવ અને ઝાડેશ્વર ગામમાં નલ સે જલ યોજના હેઠળ પાણી યોજના અમલમાં મુકવામાં આવી હતી.જેમાં ભરૂચના ધારાસભ્ય અને નાયબ દંડક દુષ્યંત પટેલની રજૂઆતના પગલે ૧૫.૫૩ કરોડ રૂપિયા ફાળવાતા…

આમોદનાં સરભાણખાતે સગીરાનાં મોત મામલે બાદ થયો મોટો ખુલાસો

અમોદ તાલુકાના સરભાણ ગામના તળાવ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળવાની ઘટનામાં સગીરાની લાશને પેનલ પી.એમ અર્થે પોલીસે ખસેડતા રીપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી તેનું ગળુ…

ગૌમાતાના લાભાર્થે ભરૂચ પાંજરાપોળ ખાતે યોજાઇ ભજન સંધ્યા

ભરૂચ પાંજરાપોળ ખાતે ગૌ માતાના લાભાર્થે “ભજન સંધ્યા ” નું આયોજન કરવામાં આવ્યું હતું. ગતરોજ તારીખ ૦૯-૧૧-૨૦૨૧ ના રોજ મંગળવારને લાભપાંચમ ના શુભ દિવસે ભરૂચ જે .બી .મોદી પાર્ક, પાંજરાપોળ…

જિલ્લા માહિતી કચેરી ખાતે ભરૂચ સક્રિય પત્રકાર સંઘની કારોબારી બેઠક મળી

દીપાવલીની ઉજવણી બાદ ભરૂચ સક્રિય પત્રકાર સંઘની બીજી કારોબારી બેઠક કારોબારી અધ્યક્ષની અધ્યક્ષતામાં જિલ્લા માહિતી કચેરી ખાતે મળી હતી. આજરોજ તારીખ 10 ને બુધવારના રોજ કારોબારી અધ્યક્ષ નવીન પટેલની અધ્યક્ષતામાં…

રાજપીપળા: 11મીએ જીતનગર ખાતે દિગ્ગ્જોની ઉપસ્થીતીમાં યોજાશે નર્મદા ભાજપા સ્નેહમિલન કાર્યક્રમ

11મી એ રાજપીપલા ખાતે પહેલી વાર નવા વરાયેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નર્મદા ભાજપાના સ્નેહમિલન કાર્યક્રમમા ઉપસ્થિત રહેશે. દિવાળીના પર્વની ઉજવણી બાદ ભારતીય નર્મદા જિલ્લા ભારતીય જનતાપાર્ટી દ્વારા નગર પોલીસ પરેડ…

error: