Satya Tv News

Category: ગુજરાત

રાજપીપળા: પ્રવાસીઑ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું રંગબેરંગી લાઈટોથી નર્મદાડેમનું સૌંદર્ય

ગુજરાતની જીવાદોરી સમાન નર્મદાડેમને દિવાળી વેકેશનમા રંગબેરંગી લાઈટોથી સજાવવામા આવ્યો છે. હાલ દિવાળી અને નૂતન વર્ષે વેકેશન મા પ્રવાસીઓના ધાડા ઉમટી રહ્યા છે. દિવસે નર્મદા ડેમતો સૌ કોઈએ અનેક વાર…

ગુજરાતમાં પહેલીવાર હાંસોટના અંભેઠા ગામે ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલની યોજાઇ મીટીંગ

આજ રોજ ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના અંભેઠા ગામ માં હઝરત અબ્દુલ રહેમાન ચિસ્તી બાવા સાહબ ની દરગાહ શરીફ માં ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદા નશહીન કાઉન્સિલ ની એક અગત્ય ની પહેલી…

અંકલેશ્વર: પતિ પત્ની વચ્ચે નજીવા ઝઘડામાં પતિએ કરી આત્મહત્યા

અંકલેશ્વરના સાંળગપુર નજીક આવેલ મંગલદીપ સોસાયટીમાં પતિએ ગળે ફાંસો લગાવી આપઘાત કરવાની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. મૂળ ભાગલપુર બિહારના મોહિદ્પુરના રહેવાસી અને હાલ અંકલેશ્વરના સાંળગપુર નજીક…

જંબુસરમાં નિશાચરો બેફામ, ઓમકાર નગરમાં થઈ ચાર લાખ ઉપરાંતની ચોરી

જંબુસર નગરના ઓમકારનગર સોસાયટીના રહેણાંક મકાનમાંથી ૪,૧૨,૮૦૦/-ની મત્તાની ચોરી કરીકોઇ ચોર ઈસમો નાસી છુટ્યા જે અંગે જંબુસર પોલીસ મથકે ગુનો નોંધાવા પામ્યો છે. જંબુસર નગરમાં દિન પ્રતિદિન ચોરીના કિસ્સાઓ અવારનવાર…

રશિયામાં છેલ્લા 24 કલાકમાં નવા 41,335 કેસ ,24 કલાકમાં 1,188 લોકોના મૃત્યુ

રશિયામાં શનિવારે રેકોર્ડ કોરોનાના નવા કેસ નોંધાયા છે. અહીં છેલ્લા 24 કલાકમાં 41,335 કોરોના સંક્રમિતો સામે આવ્યા છે. આ મહામારીની શરૂઆતથી લઈને એક જ દિવસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંક…

મહારાષ્ટ્રમાં અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનો ICU વોર્ડ બળીને ખાખ : ભીષણ આગથી 10નાં મોત

મહારાષ્ટ્રમાં શનિવારે સવારે અહમદનગર જિલ્લા હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. અહેવાલો અનુસાર, હોસ્પિટલ ICUમાં આગ લાગી હતી. આગ બુઝાવવા માટે ફાયરબ્રિગેડની ઘણી ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. બીજી તરફ, ICUમાં…

જંબુસર: બીએપીએસ મંદિર ખાતે અન્નકુટ મહોત્સવ ઉજવાયો

જંબુસર બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે બેસતા વર્ષ નિમિત્તે સવારે પ્રભાતફેરી અન્નકૂટ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જંબુસર બીએપીએસ મંદિર ખાતે પરમપૂજ્ય જ્ઞાાનવીર સ્વામીના માર્ગદર્શન અનુસાર અનેક પ્રકારના ધાર્મિક ઉત્સવો સત્સંગ…

વાલિયા નલધરી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું ઘટના સ્થળે તો અન્યનું સારવાર હેઠળ મોત

વાલિયા-અંકલેશ્વર માર્ગ પર નલધરી ગામ નજીક અકસ્માતની ઘટના સામે આવી છે. નલધરી ગામ નજીક આવેલા મહાદેવ મંદિર પાસે શેરડી ભરેલી ટ્રોલી સાથે બાઈક સવારો ભટકાતા એકનું ઘટના સ્થળે જ મોત…

કરજણ: નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મંદિરે કરાયો અન્નકુટોત્સવ

કરજણ તાલુકામાં નર્મદા નદીના કિનારે યાત્રાધામ નારેશ્વર આવેલું છે નારેશ્વર ખાતે શ્રી રંગ અવધૂત મહરાજના મંદિરે હજરો ભક્તો દર્શન માટે આવતા હોય છે ને ઘણા લોકો ની મનોકામના રંગ અવધૂત…

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગૃપ દ્વારા ભરૂચ અનાથ આશ્રમ ખાતે મીઠાઈ વિતરણ કરાઇ

અંકલેશ્વર શ્રી સનાતન સેવા સમિતિ રોયલ સનાતન ગ્રુપ અને પ્રોફેશનલ સર્વિસ દ્વારા દીપાવલી પર્વ ના શુભ અવસરે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભરૂચ નારી સંરક્ષણ કેન્દ્ર અને શિશુ ગૃહો…

error: