Satya Tv News

Category: મુખ્ય સમાચાર

મમતા બૅનર્જીને ઝટકો: પશ્ચિમ બંગાળમાં બળાત્કારીને ફાંસી આપવાનું બિલ રાજ્યપાલે અટકાવ્યું;

મમતા સરકારે અપરાજિતા બિલ વિધાનસભામાં રજૂ કર્યું હતું. અને સર્વાનુમતે પસાર કરીને રાજ્યપાલને મોકલ્યું હતું પરંતુ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ આનંદ બોસે કહ્યું કે, મમતા સરકારના કારણે જ અપરાજિતા બિલ હજુ…

ઉત્તર પ્રદેશમાં ભયાનક અકસ્માત, એકસાથે 3 વાહન ટકરાતાં એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ

ઉત્તર પ્રદેશના બારાબંકી જિલ્લામાં ભીષણ રોડ અકસ્માત સર્જાયો છે. અહીં બે કાર અને ઓટો રીક્ષા વચ્ચેની ટક્કરમાં એક જ પરિવારના પાંચ લોકોના મૃત્યુ નિપજ્યા થયા છે, જ્યારે આઠ લોકો ગંભીર…

સરકારી કંપની BSNL લાવ્યું રુ 250થી પણ ઓછી કિંમતનો પ્લાન, 40 દિવસથી વધુની વેલિડિટીનો પ્લાન લોન્ચ;

સરકારી ટેલિકોમ કંપની ફરી એકવાર લોકો માટે ફેવરિટ બની રહી છે. BSNL હવે આવી વેલિડિટી ઓફર લઈને આવ્યું છે જેનાથી યુઝર્સના ઘણા ટેન્શનનો અંત આવ્યો છે.Jio, Airtel અને Vi ગ્રાહકોને…

ગુજરાતમાં 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ પડ્યો, આજે પણ ગાજવીજ સાથે આગાહી;

રાજ્યમાં આજે વહેલી સવારે 6 થી 8 વાગ્યા સુધીમાં સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેમાં વહેલી સવારથી 49 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ વરસાદ ગાંધીનગરના માણસા તાલુકામાં 2.9 ઇંચ વરસાદ…

ગાંધીનગરમાં રોડમાં ખૂપી ગઈ વિદ્યાર્થીઓ ભરેલી સ્કૂલ બસ, જુઓ તસવીરો;

આજે સવાર પડતાંની સાથે સરકારની બિલકુલ આંખોની સામે જ વિદ્યાર્થીઓ ભરેલી આખી બસ રોડમાં ખૂપી ગઈ. વિકાસ ખાડે ગયો.ગાંધીનગરના સેક્ટર 29 માં રીંગ રોડ પર સ્કૂલ બસ ચાલતા ચાલતા અચાનક…

સુરતની નર્મદ યુનિવર્સિટી વિવાદમાં, વિદ્યાર્થીઓ ડ્રગ્સ લેતા હોવાની શંકાથી પોલીસમાં કરાઈ અરજી;

નર્મદ યુનિવર્સિટી કેમ્પસમાં ગણપતિદાદાની સ્થાપના પૂર્વે ફંડ ઉઘરાવવાનો વિવાદ હજુ શાંત નથી થયો. ત્યાં જ છેલ્લા ત્રણ દિવસથી નર્મદ યુનિવર્સિટીમાં ગણપતિ દાદાની મૂર્તિને સ્થાપનાને લઈને ચાલી આવેલો વિવાદ આગળ વધ્યો…

મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીએ એક નવો આઈ ડ્રોપ બનાવ્યો, હવે આંખોના નંબર ઉતરી જશે;

મુંબઈની ફાર્માસ્યુટિકલ કંપનીએ એક નવો આઈ ડ્રોપ બનાવ્યો છે. જેનાથી હવે માત્ર આઈડ્રોપ નાખીને જ ચશ્માના નંબર હટી જશે. Entod ફાર્માસ્યુટિકલ્સે PresVu નામના આંખના ટીપાં જાહેર કર્યા છે. આ ટિપા…

આગામી 4 દિવસ ગુજરાતમાં વધશે વરસાદનું જોર, 3 સિસ્ટમ સક્રિય હોવાથી પડી શકે છે વરસાદ;

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદનું આગમન થશે. વાસ્તવમાં રાજ્યમાં વરસાદ માટે હાલ 3 સિસ્ટમ સક્રિય છે. જેથી હવે આગામી ચાર દિવસ ગુજરાત માટે ભારે છે. આ સાથે આજે હવામાન વિભાગની વરસાદને…

વાગરા ના વીંછીયાદ ગામની નગરી માં કેડ સુધી પાણી ભરાતા તંત્ર દોડતુ થયુ

૧૨ થી વધુ ઘરના ૮૦ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યુ વાગરા ડિઝાસ્ટર ના નાયબ મામલતદાર એ અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી વાગરા ના આંકોટ ગામે એક અને વિલાયતમાં બે ઘર ધરાશાયી થયા…

error: