Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ઝારખંડ દુષ્કર્મ અને હત્યાનો મામલો, કસાઈનો ધંધો કરનારે ‘લિવ-ઈન પાર્ટનર’ના જ કર્યા 40 ટુકડા;

ખૂંટી જિલ્લાનો 25 વર્ષીય નરેશ ભેંગરા છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં તેના જ શહેરની 24 વર્ષની યુવતી સાથે ‘લિવ-ઈન રિલેશનશિપ’માં રહેતો હતો. જોકે, થોડા સમય પહેલા તે ઘરે આવીને મહિલાને જાણ…

અજમેર શરીફ દરગાહને લઇને વિવાદ, દરગાહને શિવ મંદિરનો દાવો કરતી અરજી કોર્ટમાં મંજૂર થયા બાદ વિવાદ;

ઓલ ઇન્ડિયા સૂફી સજ્જાદાનશીન કાઉન્સિલના ચેરમેન અને અજમેર શરીફ દરગાહના પ્રમુખના ઉત્તરાધિકારી સૈયદ નસીરૂદ્દીન ચિશ્તીએ કહ્યું કે, દરગાહ 850 વર્ષ જૂની છે અને તેનું 100 વર્ષ જૂના એક પુસ્તકના આધારે…

નરેન્દ્ર મોદી વિરુદ્ધ ધમકીભર્યા ફોન કરવા બદલ મુંબઈ પોલીસે 34 વર્ષીય મહિલાની કરી ધરપકડ;

મુંબઈમાં ગઈકાલે રાત્રે 9 વાગ્યે મુંબઈ પોલીસના કંટ્રોલ નંબર પર આ કોલ આવ્યો હતો અને PM મોદીને મારી નાખવાની ધમકી આપી હતી. આ તરફ આ કોલને ગંભીરતાથી લઈ પોલીસે અજાણ્યા…

પાટણમાં મોડીરાત્રીએ રહેણાંક મકાનમાં પરિવાર સૂતો હતો અને આગ લાગતા 2ના મોત, 3 ઘાયલ;

પાટણ જિલ્લાના સિધ્ધપુરના તિરુપતિ નગરમાં મોડીરાત્રે રહેણાંક મકાનમાં અચાનક આગ લાગી હતી. રાત્રિના સમયે મકાનમાં પરિવાર સૂતો હતો ત્યારે અગમ્ય કારણોસર આગી લાગી હતી. મકાનમા લાગેલી આગમાં 4 વર્ષીય બાળક…

બોટાદમાં એક પ્રેમસંબંધે યુવક અને યુવતીના લીધા જીવ, યુવતીના મંગેતરે પ્રેમીની કરી હત્યા;

મૃતક બીજલ ઉર્ફે હિતેશને આરતીબેન કાવેઠીયા સાથે પ્રેમ સંબંધ હતો. જે બાદ યુવતીના લગ્ન અન્ય યુવક સાથે નક્કી કરવામા આવ્યા હતા. જે બાદ સગપણ કરાયેલ યુવકે પ્રેમી યુવકની 22 નવેમ્બરે…

અંકલેશ્વરમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના માતાપિતાને આપતી હતી ત્રાસ;

અંકલેશ્વર GIDC વિસ્તારમાં અભયમ ટીમ અને પોલીસ સાથે માથાકૂટ.સનસિટી સોસાયટીમાં છૂટાછેડા થયેલ મહિલા પોતાના જ માતાપિતાને ત્રાસ આપતી હતી GIDC પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે જતા પોલીસ સાથે પણ કરાય માથાકૂટ…

વડોદરામાં પાર્ટી પ્લોટની બહાર ઉદ્યોગપતિની કારમાંથી દાગીના-કપડાંની ચોરી;

દાહોદ જિલ્લાના સંજેલી ગામમાં રહેતા પ્રીતિબેન જીતેન્દ્રભાઈ કોઠારીની દીકરીના 26 નવેમ્બરના રોજ રાત્રે સેવાસી ખાતે આવેલા આરાના પાર્ટી પ્લોટમાં લગ્ન હતા. લગ્નમાં દીકરીને મહેમાનો તરફથી સોનાના દાગીનાની ભેટ તેમજ રોકડ…

ભરૂચ અંકલેશ્વર વચ્ચે હાવડા ટ્રેન માંથી 10 કિલો ગાંજો ભરેલી બિનવારસી બેગ મળી;

પશ્ચિમ રેલ્વે વડોદરા SOG ના હેડ કોન્સ્ટેબલ દિનેશ ધાંધલ્યા રેલ્વે પોલીસ અધિક્ષક દ્વારા નાર્કોટીકસ બદીને નેસ્ત નાબુદ કરવા અંગે આપેલ સુચનાને આધારે PSI ડી.ડી. વણકરના માર્ગદર્શન હેઠળ સુરતના પોલીસે હેડ…

ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પર ખાડાને કારણે અકસ્માત;

ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી અંકલેશ્વરને જોડતા મુખ્ય માર્ગ પરથી ગત રોજ બાઇક ચાલકો પસાર થઈ રહ્યા હતા ત્યારે તેમની બાઇક ઝઘડિયા સેવા સદન પાસે સ્ટેચ્યુ ઓફ યુનિટી…

નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકો ડૂબી જવાથી જીવ ગયા બાદ તંત્ર આખરે જાગ્યું;

ઝઘડિયા ભરૂચ જિલ્લાની હદમાંથી પસાર થતી નર્મદા નદીમાં બેફામ રેતીખનનના કારણે નિર્દોષ લોકોના જીવ જઇ રહયાં છે. વર્ષોથી બેફામ રેતી ખનન થઇ રહયું હોવા છતાં શુકલતીર્થમાં એક સાથે 3 લોકોના…

error: