Satya Tv News

Category: મુખ્ય સમાચાર

ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન

ભરૂચ પ્રકાશના પર્વ દિવાળીને ઉજવવા માટે શ્રમયોગીઓ પોતાના વતન જતા હોય છે ત્યારે ભરૂચ-અંકલેશ્વર એસટી ડેપો ખાતેથી એક્સ્ટ્રા બસોનું આયોજન કરવામાં આવ્યું છે પ્રકાશના પર્વ દિવાળીની સૌ કોઈ ઉત્સાહભેર ઉજવણી…

સુરતમાં દિવાળીની શુભકામનાના પોસ્ટર પર લખાયું ‘ગદ્દાર’, નિલેશ કુંભાણી સામેનો વિરોધ યથાવત;

લોકસભાની ચૂંટણી સમગ્ર દેશમાં સુરતની બેઠક બિનહરિફ જાહેર થઈ હતી. આ બેઠક બિનહરિફ જાહેર થતાં મુકેશ દલાલ વિના ચૂંટણીએ સાંસદ બની ગયા હતાં. ત્યારે કોંગ્રેસના મેન્ડેટ સાથેનું ફોર્મ રદ્દ થતાં…

બાબા સિદ્દીકીના પુત્ર જીશાન સિદ્દીકી અજિત પવારના નેતૃત્વવાળી એનસીપીમાં જોડાયા;

જીશાન સિદ્દીકી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે. તેમણે મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન અને NCP ચીફ અજિત પવારની હાજરીમાં પાર્ટીનું સભ્યપદ લીધું. ખાસ વાત એ છે કે જીશાને આ પગલું તેના પિતા…

બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ;

વાવ વિધાનસભાની બેઠકની ચૂંટણીની તારીખ જાહેર થઈ ગઈ છે. ત્યારે વાવ બેઠક પર કોંગ્રેસે તેમની પાર્ટીના ઉમેદવારનું નામ જાહેર કરી દીધુ છે.કોંગ્રેસ પાર્ટીએ અનેક ચર્ચાઓ બાદ ગુલાબસિંહ રાજપૂતને ચૂંટણીની ટિકિટ…

કૃષિ સહાય પેકેજ અંગે નવી અપડેટ સામે આવી, પાક નુકસાનના કૃષિ સહાય પેકેજનો નહીં મળે લાભ;

અતિવૃષ્ટિનો માર વેઠી રહેલા ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. કૃષિ વિભાગે કરેલા ઠરાવ અનુસાર, ખેડૂતને કોઈ એક રાહત પેકેજનો જ લાભ મળશે. એટલે કે જુલાઈ મહિનામાં જાહેર થયેલા…

અંકલેશ્વરની કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને પ્રદુષણ મુદ્દે GPCB એ ક્લોઝર ફટકાર્યું

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી કોહેન્સ લાઈફ સાયન્સ કંપનીને જીપીસીબીએ કેમિકલયુક્ત દૂષિત પાણીના બારોબાર નિકાલ મુદ્દે તાત્કાલિક અસરથી ક્લોઝર નોટિસ ફટકારી છે. કંપનીને ક્લોઝર ફટકારવામાં આવતા કંપની સંચાલકોમાં ફફડાટ સાથે દોડધામ વધી…

ગેનીબેનના ગઢમાં ભાજપની મુશ્કેલી વધી, વાવ પેટાચૂંટણીમાં છેલ્લી ઘડીએ મોટી જાહેરાત;

વાવ બેઠકની પેટા ચૂંટણી મુદ્દે મોટા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસ તરફથી ગુલાબસિંહ રાજપૂતનું નામ લગભગ ફાઈનલ મનાય છે, ત્યાં આ પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ છે.…

અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી હજુ 3 વાવાઝોડા આવશે, ગુજરાત પર મોટું સંકટ;

અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળ ઉપસાગરમાં દાના વાવાઝોડું ઉગ્ર સ્વરૂપ ધારણ કરશે. બંગાળ ઉપસાગરમાં આજે દાના વાવાઝોડું ટકરાશે. મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ થઈ દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્ર સુધી તેની અસર જોવા…

મહારાષ્ટ્રના પૂણેમાં પાળેલા કૂતરાને પહેલા માર્યો પછી ફાંસીએ લટકાવી દીધો;

મહારાષ્ટ્રના પૂણેથી પ્રાણીઓ પર ક્રૂરતાનો એક ચિંતાજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. અહીંના પિરંગુટ વિસ્તારમાં એક કૂતરાને તેના માલિકે નિર્દયતાથી મારી નાખ્યો. આ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ દ્વારા સામે આવ્યા…

છોટાઉદેપુરમાં નર્સિંગનો અભ્યાસ કરતી પરિણીતાએ નર્મદાની કેનાલમાં ઝંપલાવ્યાની આશંકા,કેનાલ પાસે બેગ મળી આવ્યું;

નર્મદાની મેઈન કેનાલમાં એક પરિણીતાએ ઝંપલાવ્યું હોવાની આશંકાએ શોધખોળ આદરી દેવામાં આવી છે. મહિલા છોટાઉદેપુરની નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરી રહી છે. કેનાલના સ્થળ પરથી મહિલાનું બેગ મળી આવ્યું હતું. બોડેલી…

error: