Satya Tv News

Category: મુખ્ય સમાચાર

જેસલમેર ફરવા ગયેલા વડોદરાના પરિવારની કાર પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈતા ,એક જ પરિવારના 3 સભ્યના મોત

દિવાળી વેકેશનમાં વડોદરાથી જેસલમેર ફરવા જઇ રહેલા પરિવારની કાર ગુરુવારે રાત્રે જેસલમેરના ફતેહગઢ પાસે આગળ જતી પથ્થર ભરેલી ટ્રોલી સાથે અથડાઈ હતી. આ ગમખ્વાર અકસ્માતમાં કારમાં સવાર વડોદરાના 3 લોકોનાં…

ભરૂચ: આઝાદીકા અમૃત મહોત્સવના આયોજન અંગે યોજાઇ બેઠક

ભરૂચ જિલ્લા ઉદાહરણરૂપી કાર્યક્રમો યોજવા જણાવતાં કલેક્ટર ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત તા.૧૮ મી નવેમ્બરથી ૨૦ નવેમ્બર દરમિયાન જિલ્લામાં આત્મનિર્ભર ગ્રામયાત્રા રથ કાર્યક્રમ અન્વયે તુષાર સુમેરાના…

અંકલેશ્વર-ભરૂચ વચ્ચે બાઇક અને બુલેટ ટકરાતા સર્જાયો અકસ્માત

અંકલેશ્વર-ભરૂચના મુખ્ય માર્ગ ઉપર બાઇક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી. અંકલેશ્વર-ભરૂચ જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સવારે બુલેટ નં. GJ-16-BL-4001 અને હિરો હોંન્ડા સ્પ્લેન્ડર GJ-16-AQ-4133…

કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની કરાઇ રંગેચંગે ઉજવણી

ઓલપાડ ના કીમ ખાતે આવેલ સમૂહ વસાહતમાં છઠ્ઠ પુંજાની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી. ઉત્તર ભારતમાં દિવાળી કરતાં વધુ મહત્વ છઠ્ઠ પૂજા નું હોય છે. ત્યારે વર્ષો થી પોતાની માતૃભૂમિ…

સુરત જિલ્લા પત્રકાર સંઘ કલ્યાણ નીધીના લાભાર્થે રામ કથાનું કરાયું આયોજન

સુરત જિલ્લા પત્રકાર સંઘ દ્વારા બારડોલી સ્વરાજ આશ્રમ ખાતે સુરત જિલ્લા પત્રકાર સંઘ કલ્યાણ નીધી ના લાભાર્થે રામ કથા નું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત જિલ્લા પત્રકાર સંઘ ના પ્રમુખ…

ભરૂચ: ત્રિપુરાના મુસ્લિમોને ન્યાય આપવાની માંગ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પાઠવાયું આવેદનપત્ર

ત્રિપુરામાં થયેલ હિંસક હુમલાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તોડફોડને લઈ ભરૂચ મુસ્લિમ સમાજ દ્વારા ન્યાયની માંગ સાથે જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવાયું હતું. ત્રિપુરામાં થયેલ હિંસક હુમલાઓ તેમજ ધાર્મિક સ્થાનોમાં તોડફોડને લઈ…

ભરૂચ :ડબલ સીઝનમાં વારયરલ ફિવરથી બચવા આરોગ્ય અધિકારીએ કરી અપીલ

ભરૂચ જિલ્લા આરોગ્ય અધિકારીએ હાલ ચાલી રહેલ ડબલ સિઝનમાં વાઇરલ ફિવર અને ડેંગ્યુ, ચીકન ગુનીયાથી બચવા પ્રજાજનોને અપીલ કરી છે. ભરૂચમાં હાલ મોડી રાત્રે ઠંડીના ચમકારો-દિવસે ગરમીથી ડબલ સિઝન અનુભવાય…

ભરૂચ :રિવરફ્ર્ન્ટના બાંધકામમાં વેજપુર સ્મશાનની ભૂમિ પર ખોદકામના પલગે નારાજગી

ડેમ પ્રશાશન દ્વારા હાથધરાયેલા રિવરફ્રન્ટ ના કામ માં વેજલપુર સ્મશાન ભૂમિ ઉપર ખોદાણ કરાતા વેજલપુર સમાજની લાગણી દુભાવા પામી છે. ભરૂચના વેજલપુર મુકામે આવેલું જાહેર સ્મશાન ઘાટ જ્યાં સરકારી જમીનમાં…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ભરૂચના ઓસારા મંદિરે જન જાગૃતિ અર્થે કાનૂની શિબિર

સમગ્ર દેશમાં આઝાદીના 75 વર્ષ પૂર્ણ થતા આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણી કરાઈ રહી છે. જેના ભાગરૂપે સુપ્રિમ કોર્ટના ન્યાયમુર્તિ થતા રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ\નવીદિલ્હીના એક્ઝીક્યુટીવ ચેરમેન યુ.યુ લલીતના નેજા…

અંકલેશ્વરના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાની ઉજવણી

અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજાનું પાવન તહેવારની ઉજવણી કરવામાં આવી હતી અંકલેશ્વર તાલુકાના સારંગપુર ગામના લક્ષમણ નગર સોસાયટીમાં છઠ પૂજા ઉત્સવ યોજી ધન્યતા અનુભવી હતી. અને…

error: