Satya Tv News

Category: મુખ્ય સમાચાર

વડોદરા: 3 દિવસથી ગુમ M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો, પરિવારે વ્યક્ત કરી શંકા;

વડોદરામાં 3 દિવસથી ગુમ વિદ્યાર્થિનીનો મૃતદેહ મળ્યો છે. M.S. યુનિવર્સિટીની વિદ્યાર્થિની 3 દિવસથી ગુમ હતી. વિદ્યાર્થિનીનો મૃતદેહ કેનાલમાંથી મળ્યો છે. જાસપુર-લકડકુઈ ગામ પાસેથી પસાર થતી કેનાલ પાસેથી યુવતીનું એક્ટિવા, બુટ…

અંકલેશ્વરમાં નેશનલ હાઇવે 48 નજીક આવેલા નોબલ માર્કેટ માં વિકરાળ આગ:8 ગોડાઉનમાં આગ પ્રસરી;

અંકલેશ્વરમાં નોબલ માર્કેટના 3 સ્ક્રેપ ગોડાઉનમાં લાગેલી આગ 8 ગોડાઉન સુધી પ્રસરી છે. ભડકોદ્રા ગામ નજીક એક ગોડાઉનમાં શરૂ થયેલી આગે ધીમે ધીમે અન્ય 8 ગોડાઉનને પણ પોતાની ચપેટમાં લીધા…

ધુળેટી પર્વે નર્મદા નદીમાં સુરક્ષા વ્યવસ્થા વિના લોકોનું જોખમી સ્નાન, દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ.?

રંગોના તહેવાર ધુળેટીની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી નર્મદા નદીના કિનારે સ્નાન માટે એકત્રિત થયા. નદીનું પાણી ઘણું ઊંડું હોવા છતાં લોકો બેફિકર બનીને સ્નાન કરતા જોવા મળ્યા. કેટલાક લોકો તો…

હોળીના દિવસે સોનાના ભાવમાં જોરદાર ઉછાળો, ફટાફટ ચેક કરી લો આજના લેટેસ્ટ રેટ;

હોળીના દિવસે સોના અને ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. આજે એટલે કે ગુરુવાર 13 માર્ચના રોજ સોનાના ભાવમાં 600 રૂપિયાનો વધારો થયો છે. આજે દેશના મુખ્ય શહેરોમાં 24…

વડોદરા: હાઇવે પર દારૂ ભરેલી કાર પલટી, લોકોએ ઈજાગ્રસ્ત વ્યક્તિને બાજુ પર છોડી દારૂની બોટલોની લૂંટી મચાવી;

વડોદરા હાઇવે પર L&T નોલેજ સિટી નજીક બુધવારે કાર પલટી જતા અકસ્માત સર્જાયો હતો. દારૂ ભરેલી કારમાં બુટલેગરો સવાર હતાં, ત્યારે એકાએક સ્ટિયરિંગ ઉપરથી કાબૂ ગુમાવતા કાર પલટી મારી ગઈ…

શું છત્રપતિ શિવાજી મહારાજની સેનામાં કોઈ મુસ્લિમ સૈનિક નહતા.? શું છત્રપતિ શિવાજી મહારાજ મુસ્લિમોથી નફરત કરતાં હતાં.?

વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ બાદ છત્રપતિ શિવાજી મહારાજ પણ ચર્ચામાં આવ્યા છે. મહારામાં શિવાજી મહારાજના મુદ્દે શિવાજી મહારાજ મુદ્દે રાજનીતિ ગરમાઇ છે અને મહાયુતિના જ બે મંત્રીઓ સામસામે આવી ગયા…

અમદાવાદ હિટ એન્ડ રનની ઘટના પૂરપાટ ઝડપે આવતી ટ્રકે રિક્ષાને લીધી અડફેટે, યુવાનનું મોત;

અમદાવાદના થલતેજ મેટ્રો બ્રિજ નીચે 24 વર્ષનો યુવાન ઓટો રિક્ષામાંથી નીચે ઉતર્યો હતો. આ દરમિયાન ફુલ સ્પીડમાં આવેલી ટ્રકે યુવાન અને રિક્ષાને ટક્કર મારી હતી. જેમાં ટ્રકે યુવાનને કચડી નાખ્યો…

ભરૂચ જિલ્લામાં ગરમીનું મોજું ફરી વળ્યું, સવારથી જ 33 ડિગ્રી તાપમાન, સાંજે 39 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા;

ભરૂચમાં ગરમીનો પ્રકોપ હવામાન વિભાગની આગાહી મુજબ સાંજ સુધીમાં તાપમાન 39 ડિગ્રી સુધી પહોંચી શકે છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં આજે ગરમીનો પ્રકોપ રહેશે. ઉત્તર-પશ્ચિમના પવનો…

ઉકાઈ પાવર પ્લાન્ટ બંધ થતાં દક્ષિણ ગુજરાતમાં વીજ કટોકટી, અંકલેશ્વર-હાંસોટમાં 3 કલાક સુધી વીજ પુરવઠો ખોરવાયો;

દક્ષિણ ગુજરાતમાં ગરમીની શરૂઆત સાથે જ વીજ સંકટ સર્જાયું હતું. ઉકાઈ પાવર પ્લાન્ટના તમામ યુનિટ બંધ થઈ જતાં સમગ્ર વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાયો હતો.અંકલેશ્વર DGVCLના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ, ઉકાઈ…

અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીની આગાહી, 13-14 માર્ચે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઘટશે તાપમાન અને રહેશે વાદળછાયું વાતાવરણ;

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ હવામાન અંગેની આગાહીમાં જણાવ્યું છે કે, ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. આ ભેજવાળા પવનોને કારણે દરિયા કાંઠાના વિસ્તારોમાં ગરમી, ઉકળાટ અને બફારાનું…

error: