Satya Tv News

Category: દેશ-દુનિયા

પંજાબ : પઠાણકોટ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરાતફરી, CCTVમાં કેદ થયા શંકાસ્પદ ઇસમો.

પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી…

પ્રજનન માટે નીકળ્યા 5 કરોડ નરભક્ષી કરચલાઓ, રસ્તો જામ કરી નાખ્યો!

સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં કરોડોની સંખ્યામાં આદમખોર કરચલાઓ દોડી રહ્યા છે. કરચલાઓના આવવાથી આખો ક્રિસમસ દ્વિપ લાલ થઈ જાય છે. તેમની સંખ્યા 5 કરોડ…

ઓસ્ટ્રેલિયાના ટેસ્ટ કેપ્ટન ટિમ પેને આપ્યું રાજીનામુ, જોવો કેમ ?

ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને એશેજ સીરિઝ પહેલા કપ્તાનીમાંથી રાજીનામુ આપી દીધું છે. કાંગારૂ કેપ્ટન પર એક યુવતીને અશ્લીલ મેસેજ મોકલવાનો આરોપ લાગેલો છે. 2017ના વર્ષમાં ટિમ પેને એક યુવતીને પોતાનો…

અંકલેશ્વર : AIAના પૂર્વ પ્રમુખ ગણેશ રેમેડીઝમાં કામદાર ગંભીર રીતે કેમિકલથી દાઝયો, સેફટી અધિકારીની કામગીરી પર સવાલ

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ પૂર્વ એસોસિએશન પ્રમુખની કંપની શ્રી ગણેશ રેમેડીઝમાં સેફટીના અભાવે કેમિકલ દ્રમ ફાટતા એક કામદાર ગંભીર રીતે દાઝી જતા તેઓને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.…

લગ્નના 5 વર્ષ બાદ 46ની ઉંમરમાં પ્રીટિ ઝિન્ટા સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની

46 વર્ષીય બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા સરોગસીની મદદથી જોડિયા બાળકોની માતા બની છે. પ્રીટિએ સો.મીડિયામાં આ ન્યૂઝ શૅર કર્યા હતા. પ્રીટિએ પતિ સાથેની તસવીર શૅર કરીને આ વાત કહી હતી.…

ભારતના આ રેલવે સ્ટેશન પર જવા માટે જોઈએ પાકિસ્તાનના વિઝા, એમ જ પહોંચી ગયા તો જેલમાં જવાનો વારો આવશે

તમે સાંભળ્યું હશે કે જ્યારે કોઈ બીજા દેશમાં જઈએ તો તેના માટે વિઝાની જરૂર પડે છે. વિઝા વગર તમે ભૂલેચૂકે કોઈ દેશમાં પ્રવેશી શકો નહીં. પરંતુ જો આપણા જ દેશમાં…

મહારાષ્ટ્રઃ બીડ ખાતે 400 લોકો પર સગીરા સાથે બળાત્કારનો આરોપ, 3ની ધરપકડ

આ સગીરાના લગ્ન પણ થઈ ચુક્યા છે અને તે 2 મહિનાની ગર્ભવતી છે મહારાષ્ટ્રના બીડ ખાતેથી એક ખૂબ જ શરમજનક ઘટના સામે આવી છે. ત્યાં એક સગીરા સાથે છેલ્લા કેટલાય…

ભરૂચ: કારતક માસમાં શુકલતીર્થ પ્રદક્ષીણાનો અનેરો મહિમા

કારતક માસમાં તીર્થોમાં ઉત્તમ તીર્થ શુકલતીર્થ પ્રદકક્ષિણાનો મહીમા અનેરો છે.તીર્થોમાં ઉત્તમ તીર્થ એટલે શુકલતીર્થ. આ પવિત્ર ભૂમિ માટે ગરુડ પુરાણ ,વિષ્ણુ પુરાણ ,નર્મદા પુરાણ ,અને સ્કંદ પુરાણ જેવા અનેક પુરાણોમાં…

અંકલેશ્વર: સજોદ સાર્વજનિક શાળાના આચાર્યનું શરમજનક કૃત્ય, કર્યા શાળાની બાળા સાથે અડપલાં

અંકલેશ્વરના સજોદ ગામેથી શિક્ષણ જગતમાં ચકચાર જગાવતો વધુ એક બનાવ બહાર આવ્યો છે. જેમાં સજોદ સાર્વજનિક શાળાના આચાર્ય સામે પોતાની શાળાના ધોરણ ૧૦ માં અભ્યાસ કરતી ૧૫ વર્ષીય સગીરાએ આચાર્ય…

સુરત: કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

સુરત જિલ્લાના કડોદરા ખાતે ભાજપ દ્વારા નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા જોકે મોટી સંખ્યા માં આવેલ જનમેદનીને સંભોધતા…

error: