Satya Tv News

Month: December 2021

હૈદરાબાદમાં એક દર્દીના પેટમાંથી 156 પથરી નીકળી

બે વર્ષમાં જ પથરીની સંખ્યા વધી હોવાનું અનુમાન 50 વર્ષના દર્દીને અગાઉ ક્યારેય પથરીનો દુ:ખાવો થયો ન હતો : લેપ્રોસ્કોપીથી ઓપરેશન થયું હૈદરાબાદ : હૈદરાબાદની હોસ્પિટલમાં એક ૫૦ વર્ષના દર્દીના…

પંચમહાલના હાલોલ પાસે GFL કંપનીમાં ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 5, 20થી વધુ સારવાર હેઠળ, 2 લાપતા

નિર્દોષ કામદારોના મોત, જવાબદાર કોણ? ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 5, 20થી વધુ સારવાર હેઠળ, 2 લાપતા પંચમહાલમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 5 થયો. ત્યારે એસડીઆરએફની ટિમ ઘટના સ્થળે પહોંચી છે.પંચમહાલના…

વાલિયા : ફેસબુક પોસ્ટથી રાજકારણમાં ગરમાવો,પોસ્ટમાં ભાજપના 8 સરપંચ અને 400 કાર્યકર્તાઓનો રાજીનામાનો ઉલ્લેખ

વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે વાલિયા ખાતે રહેતા વિહાર કાંતુભાઈ વસાવાને…

અંકલેશ્વર : જિલ્લા સમાહર્તાએ કરી બુલેટ મો.સા.પર ઉદ્યોગ નગરીની મુલાકાત, લ્યૂપિનમાં નર્સિંગ તાલીમ કેન્દ્રનો શુભારંભ

ભરૂચ જિલ્લાના નવનિર્મિત જિલ્લા કલેક્ટરે આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી અને સામાજિક સમસ્યાઓ અને ભૌગોલીક પરિસ્થિતિને નિહાળી હતી અને તે પણ બુલેટ મોટરસાઇકલ ઉપર :ભરૂચ…

અંકલેશ્વર :ભાજપ પૂર્વ મહામંત્રી હાલ નગરસેવકની ઇતિહાસ જાણકારીમાં શૂન્ય.જુવો ટ્વિટર પર શું કરી પોસ્ટ `

અંકલેશ્વરના ભાજપ પૂર્વ મહામંત્રી અને નગરસેવક ઇતિહાસ જાણકારીમાં શૂન્ય. ભરૂચ જિલ્લા ભાજપ ટ્વિટર હેન્ડલરનું પણ આડેધડ રિટ્વિટ ભરૂચ ભાજપ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલરે પણ જોયા જાણ્યા વગર રિટ્વિટ કરી પોસ્ટ સોશ્યલ…

મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા

ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ…

છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…

પંચમહાલ : હાલોલના રણજિતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ 2ના મોત

હાલોલના રણજિતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થતા 2ના મોત, મુખ્યમંત્રીએ તમામ મદદ પહોંચાડવા કલેક્ટરને તાકિદ કરીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા…

કાંકરિયા ધર્માંતરણ મામલો ! પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…

સુરત પાંડેસરામાં 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ-હત્યા કેસમાં આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી

સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરતના…

error: