હૈદરાબાદમાં એક દર્દીના પેટમાંથી 156 પથરી નીકળી
બે વર્ષમાં જ પથરીની સંખ્યા વધી હોવાનું અનુમાન 50 વર્ષના દર્દીને અગાઉ ક્યારેય પથરીનો દુ:ખાવો થયો ન હતો : લેપ્રોસ્કોપીથી ઓપરેશન થયું હૈદરાબાદ : હૈદરાબાદની હોસ્પિટલમાં એક ૫૦ વર્ષના દર્દીના…
બે વર્ષમાં જ પથરીની સંખ્યા વધી હોવાનું અનુમાન 50 વર્ષના દર્દીને અગાઉ ક્યારેય પથરીનો દુ:ખાવો થયો ન હતો : લેપ્રોસ્કોપીથી ઓપરેશન થયું હૈદરાબાદ : હૈદરાબાદની હોસ્પિટલમાં એક ૫૦ વર્ષના દર્દીના…
નિર્દોષ કામદારોના મોત, જવાબદાર કોણ? ફેક્ટરી બ્લાસ્ટમાં મૃત્યુઆંક 5, 20થી વધુ સારવાર હેઠળ, 2 લાપતા પંચમહાલમાં કેમિકલ ફેક્ટરીમાં બ્લાસ્ટમાં મૃત્યુઆંક વધીને 5 થયો. ત્યારે એસડીઆરએફની ટિમ ઘટના સ્થળે પહોંચી છે.પંચમહાલના…
વાલિયા તાલુકા ભાજપના યુવા મોરચાના ઉપ પ્રમુખે રાજીનામું આપ્યા બાદ વધુ એક પોસ્ટ સોશ્યલ મીડિયામાં વાયરલ થતા જ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં રાજકારણ ગરમાયુ છે વાલિયા ખાતે રહેતા વિહાર કાંતુભાઈ વસાવાને…
ભરૂચ જિલ્લાના નવનિર્મિત જિલ્લા કલેક્ટરે આજે અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતના વિવિધ પ્રકલ્પો ની મુલાકાત લીધી હતી અને સામાજિક સમસ્યાઓ અને ભૌગોલીક પરિસ્થિતિને નિહાળી હતી અને તે પણ બુલેટ મોટરસાઇકલ ઉપર :ભરૂચ…
અંકલેશ્વરના ભાજપ પૂર્વ મહામંત્રી અને નગરસેવક ઇતિહાસ જાણકારીમાં શૂન્ય. ભરૂચ જિલ્લા ભાજપ ટ્વિટર હેન્ડલરનું પણ આડેધડ રિટ્વિટ ભરૂચ ભાજપ ઓફિશિયલ ટ્વિટર હેન્ડલરે પણ જોયા જાણ્યા વગર રિટ્વિટ કરી પોસ્ટ સોશ્યલ…
ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ…
દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…
હાલોલના રણજિતનગર સ્થિત GFL કંપનીમાં બ્લાસ્ટ થતા 2ના મોત, મુખ્યમંત્રીએ તમામ મદદ પહોંચાડવા કલેક્ટરને તાકિદ કરીમુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સારવારનો પ્રબંધ કરવા અને આ દુર્ધટનામાં બચાવ-રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા…
ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…
સુરતમાં દુષ્કર્મ કેસમાં ત્રીજા આરોપીને પણ ફાંસીની સજા.પાંડેસરામાં દસ વર્ષની બાળકીને વડાપાઉં ખવડાવવાની વાતે ફોસલાવી લઇ ગયા બાદ બળાત્કાર ગુજારી હત્યા કરનારા યુવકને અત્રેની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. સુરતના…