Satya Tv News

Month: September 2023

ગુજરાતમાં વધુ એક કલેક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ;

સાબરકાંઠાના કલેક્ટર નૈમેશ દવે વિરુદ્ધ જમીનમાં ગેરરીતિ કરી હોવાની ફરિયાદ નોંધાતા જિલ્લામાં હંડકંપ મચ્યો છે. અત્રે જણાવીએ કે, નૈમેશ દવે વિરુદ્ધ ACB અને વિજિલન્સ કમિશનમાં ફરિયાદ નોંધાઈ છે.આપને વિગતે જણાવીએ…

શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો ,ગૃહિણીઓ માટે રાહતના સમાચાર;

તહેવારો દરમિયાન ઉચકાયેલા શાકભાજીના ભાવમાં ધરખમ ઘટાડો થયો છે. માર્કેટમાં શાકભાજીની આવક થતાં શાકભાજીના ભાવમાં ઘટાડો થયો છે. જેના કારણે ગૃહિણીઓને હાશકારો થયો છે. છેલ્લા ઘણા સમયથી શાકભાજીના ભાવ આસમાને…

વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોના નામ જાહેર, મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર થયું;

મેયર તરીકે પિન્કીબેન સોનીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે ચિરાગ બારોટનું નામ જાહેર કરવામાં આવ્યું છે. તમામ હોદ્દેદારોનો કાર્યકાળ અઢી વર્ષ સુધીનો રહેશે. વડોદરા શહેર ભાજપ…

એશિયા કપમાં પાકિસ્તાન સામે જોરદાર ચાલ્યાં રાહુલ-કોહલી, બન્નેએ ફટકારી શાનદાર સદી;

કેએલ રાહુલે પોતાની વિસ્ફોટક બેટિંગથી કોલંબોમાં હલચલ મચાવી દીધી હતી. ટીમ ઈન્ડિયાના બેટ્સમેન કેએલ રાહુલે 6 મહિના બાદ વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં વાપસી કરતા આ મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો…

રાજકોટ, સુરત, ભાવનગર, જામનગરને મળશે નવા મેયર, હોદ્દેદારોની કરવામાં આવશે વરણી ;

અમદાવાદ અને વડોદરા મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિમણૂંક કરાયા બાદ હવે આજે રાજકોટ, સુરત, ભાવનગર અને જામનગર મહાનગરપાલિકાના હોદ્દેદારોની નિયુક્તિ કરાશે. અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતાં મેયર, ડેપ્યુટી મેયર, શાસકપક્ષના નેતા સહિતના…

હાઇકોર્ટના આદેશ બાદ પોલીસ વિભાગ એક્શનમાં, અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડી માર્ગદર્શિકા;

અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ મલિક દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકામાં જણાવવામાં આવ્યું છે કે, નાયબ પોલીસ કમિશનરોએ વાહન ચેકિંગના પોઈન્ટ ખાસ કરીને અમદાવાદ એરપોર્ટ ખાતેથી અમદાવાદ શહેરમાં પ્રવેશ કરતા…

જુઓ આજનું રાશિ ભવિષ્ય, આ પાંચ રાશિના જાતકોને આજે પ્રમોશન મળવાની શક્યતા,તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે.?

મેષ (અ.લ.ઈ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આ રાશિનાં જાતકો માટે આજનો દિવસ સરકારી…

અંકલેશ્વર : જોય હોસ્પિટલમાં જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું

અંકલેશ્વરની જોય હોસ્પિટલમાં વધુ એક સુવિધા ઉપલબ્ધ કરાય જોય બ્લડ સ્ટોરેજ સેન્ટરનું કરાયું ઉદ્ઘાટન ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલના હસ્તે કરાયું ઉદ્ઘાટન હોસ્પિટલ સ્ટાફ અને તબીબીઓ રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેરના મહાવીર ટ્રનિંગ…

ભરૂચ :નર્મદા મૈયા બ્રિજ પરથી યુવાનની મોતની છલાંગ, નાવિકોએ દેવદૂત બની બચાવ્યો

નર્મદા મૈયા બ્રિજ પરથી એક યુવકે મારી મોતની છલાંગ પરિવારજનો નર્મદા કિનારે દોડી આવ્યા માછીમારો યુવાન માટે બન્યા દેવદૂત ભરૂચ નર્મદા મૈયા બ્રિજ પરથી આશાસ્પદ યુવાને મોતની છલાંગ લગાવી હતી.…

નર્મદા : ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બહાર પડાયું

નર્મદા ડેમ પર ઝગમગાટ પાથરવા માટે રૂ. 5.32 કરોડનું ટેન્ડર બે વર્ષની અવધિ માટે બહાર પડાયું ટેન્ડર ડિઝાઇન,સપ્લાય,ઈન્સ્ટોલેશન,ઓપરેશન અને મેઈન્ટેનન્સ માટે બીડ મંગાવાઈ ડેમ લાઇટિંગના નવા કોન્ટ્રાકટ માટે SSNNL એ…

error: