Satya Tv News

Month: January 2024

સુરત : મહિધરપુરામાં 88 લાખના હીરાની લૂંટ, ફરિયાદી પોતે જ શંકાના દાયરામાં

સુરતના મહિધરપુરામાં 88 લાખ રૂપિયાની લૂંટ થઈ હોવાની ઘટના સામે આવી છે. બાઈકચાલક શખ્સોએ અપહરણ કરીને લૂંટ કરી હોવાની વાત સામે આવી છે. જો કે, હાલ ફરિયાદી પોતે જ શંકાના…

ગૂગલ મેપ્સમાં આવ્યું છે વોટ્સએપ જેવું આ ફીચર, મુસાફરી દરમિયાન કરો ઉપયોગ

કંપનીએ વોટ્સએપની જેમ ગૂગલ મેપ્સમાં એક નવું ફીચર ઉમેર્યું છે. તેની મદદથી તમે મુસાફરી દરમિયાન તમારા મિત્રો અથવા પરિવારના સંપર્કમાં રહી શકો છો. તમારું લાઇવ લોકેશન શેર કરવા માટે, તમારા…

એરપ્લેન મોડમાં પણ કરી શકાશે ઇન્ટરનેટનો ઉપયોગ,

ઘણી વખત સ્માર્ટફોનને એરપ્લેન મોડ પર રાખવાની મજબૂરી બની જાય છે, પરંતુ ફોનને એરપ્લેન મોડ પર રાખ્યા બાદ લગભગ તમામ કામ અટકી જાય છે. તમે યુટ્યુબ પર ગીતો સાંભળી શકતા…

અમદાવાદના સરદાર સ્મૃતિ સ્મારકને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી, SOGની ટીમે કરી તપાસ શરૂ

શાહીબાગના સરદાર સ્મૃતિ સ્મારક ઓફિસમાં ઇમેઇલ દ્વારા આ ધમકી આપવામાં આવી છે. આ ધમકી મળતા જ પોલીસ સહિતની ટીમ દોડતી થઇ ગઇ છે. સમગ્ર મામલે તપાસ શરુ કરવામાં આવી છે.…

મકરસંક્રાતિમાં પવન અને માવઠાને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

રાજ્યમાં હાલ ફરી કમોસમી વરસાદનું સંકટ ઉભું થયું છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 7 જાન્યુઆરીથી 10 જાન્યુઆરી સુધી વરસાદનો અનુમાન છે. અંબાલાલ પટેલે પણ માવઠાને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના…

ડભોઇમાં મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીથી વંચિત ન રહે તે માટે નગરપાલિકા કચેરી ખાતે બહેનોએ રજૂઆત કરી

ડભોઇ નગરપાલિકા વિસ્તારમાં આવેલા મહુડી ભાગોળ બહાર જનતા નગર ખાતે પીવાના પાણીની જૂની લાઈનમાંથી ગંદુ પાણી આવતું હોય, નવી લાઈનમાં કનેક્શન જોઈન્ટ કરી પાણીની સમસ્યા દૂર કરવા વિસ્તારના લોકો પીવાના…

સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત, 4 લોકો કાળનો કોળિયો બની જતા અરેરાટી મચી

ડાંગ જિલ્લામાં આજે ગોઝારા અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સાપુતારા ઘાટમાં કાર અને ટ્રક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા 4 લોકો કાળનો કોળિયો બની ગયા હતા. ગાંધીનગર પાસિંગની ક્રેટા કાર…

મલાઇકા અરોરા અને અર્જૂન કપૂર નું થયું બ્રેકઅપ, મહિનાઓ પહેલા જ કપલે અલગ થવાનો નિર્ણય લઇ લીધો હતો;

હાલમાં જ મલાઇકા અરોરાના એક્સ પતિ અરબાઝ ખાને લગ્ન કર્યા છે, જે બાદ લોકો એક્ટ્રેસને તેના બીજા લગ્નને લઇને સવાલ કરી રહ્યાં છે. અલગ થઇ ગયા અર્જૂન- મલાઇકા : મલાઇકા…

અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં થયો વધારો, છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં વધુ 7 કેસ નોંધાયા;

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાનાં 7 કેસ નોંધાયા છે. નવરંગપુરા, સરખેજ, ભાઈપુરા, હાટકેશ્વર, જોધપુરમાં કેસ નોંધાયા હતા. જેમાંથી 4 લોકોની ટ્રાવેલીંગ હિસ્ટ્રી સામે આવવા પામી છે. જેમાં જૂનાગઢ, ગોવા, કેનેડા…

એકતા નગર ખાતે સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી લીધી હોય એવુ દ્રશ્ય સર્જાયું હતું.

સરદાર પટેલની વિશ્વની વિરાટ પ્રતિમાએ ધુમ્મસની ચાદર ઓઢી એકતાનગર માં પણ આજે ઝીરો વિઝિબિલીટીનો માહોલ સ્ટેચ્યુ ઓફ યુનિટી પર ધુમ્મસ એટલું ગાઢ હતું કે સરદારની પ્રતિમા પણ દેખાતી નહોતી ઠન્ડી…

error: