Satya Tv News

Month: February 2024

કચ્છમાં હાર્ટ એટેકથી 2 યુવકોના મૃત્યુ, 38 વર્ષીય આનંદ રાઠોડ, 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નુ હાર્ટ એટેકથી મૃત્યુ;

ભુજમાં 38 વર્ષીય આનંદ રાઠોડ નામના યુવકનુ હાર્ટ એટકથી મૃત્યુ થયુ છે. આ તરફ ભુજમાં જ 39 વર્ષીય ઘનશ્યામ ઠક્કર નામના યુવકનુ પણ મૃત્યુ થયુ છે. આ દરમિયાન હવે કચ્છમાં…

પૂનમ પાંડે ફરી મુશ્કેલીમાં, 100 કરોડનો માનહાનિનો કેસ, મોતના નકલી ખેલમાં પતિ પણ ફસાયો;

પૂનમ પાંડે અને તેમના પતિ સેમ બોમ્બે હવે કાયદાકીય લડાઈમાં ફસાઈ ગયા છે. તેમના પર 100 કરોડ રૂપિયાની માનહાનિનો કેસ નોંધાયો છે. મુંબઈના રહેવાસી ફૈજાન અંસારીએ 100 કરોડ રૂપિયાનો માનહાનિ…

14 ફેબ્રુઆરી: 5 વર્ષ પહેલા આજ દિવસે પુલવામામાં શહીદ થયા હતા 40 વીર જવાન PM મોદીએ આપી શ્રદ્ધાંજલિ;

પુલવામા આતંકવાદી હુમલો 14 ફેબ્રુઆરી, 2019 ના રોજ થયો હતો. આ ભારત પરના સૌથી ભયાનક આતંકવાદી હુમલાઓમાંથી એક માનવામાં આવે છે. આ કાળા દિવસે આતંકવાદીઓએ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સના કાફલાને…

કિંજલ દવેને ગુજરાત હાઇકોર્ટે ચાર બંગડી વાળા ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો, નહીં ગાઇ શકે કિંજલ દવે આ ગીત;

ગુજરાત હાઇકોર્ટે કિંજલ દવેને ‘ચાર ચાર બંગડી વાળી ગાડી’ ગીત ગાવા પર સ્ટે લંબાવ્યો છે. કિંજલ દવેને આ ગીત ગાતા રોકવા માટે રેડ રીબોન એન્ટરટેઈનમેન્ટ કંપનીએ અમદાવાદ સિટી સિવિલ કોર્ટમાંની…

અબુ ધાબીના ઐતિહાસિક BAPS હિન્દુ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા અને લોકાર્પણ, PM મોદી રહેશે હાજર;

BAPS સ્વામિનારાયણ સંસ્થાએ પોતાની અદભુત મેનેજમેન્ટ ક્ષમતા અને પવિત્ર હેતુ સાથે આ મંદિર નિર્માણ કર્યું છે. આજે એટલે કે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ પ્રાણ પ્રતિષ્ઠા વિધિ, ભારતીય સમય પ્રમાણે સવારે…

જુઓ આજનું રાશિ ભવિષ્ય: , કામકાજનો ભાર અતિશય વધે, આ રાશિ જાતકો જોઈને ભરે પગલાં જાણો રાશિફળ;

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને સ્વાસ્થ્ય બાબતે સાચવીને કામ કરવું તેમજ ખોટા નિર્ણયો નુકસાન કરાવશે અને નાણાકીય વ્યવહારમાં સાચવવું, પરિવારના કામમાં ધ્યાન આપવું વૃષભ (બ.વ.ઉ.)સંતાનના સ્વાસ્થ્યમાં કાળજી રાખવી અને કામકાજમાં અપજશથી…

સુરત મહાનગરપાલિકાની બુટના ઝોન એ ની ટીમ દ્વારા નોન પ્લાસ્ટિક યુઝ કરનારા પર દરોડા

સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો પકડવા માટે લારી કે ફેરીયાવાળાને બદલે સપ્લાયર અને સ્ટોકિસ્ટને ટાર્ગેટ કરતા પાલિકાને મોટી સફળતા મળી છે. તેમાં પણ સુરત પાલિકાનો ઉધના ઝોન…

ડેડીયાપાડા આદિવાસી વિસ્તારમાં શિક્ષણની કથડેલી હાલત: ધો. 1 થી 5 માં ફક્ત એક જ શિક્ષક

કાલબી ગામે ધો.1 થી 5 માં ફક્ત એકજ શિક્ષકવિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓ ભણાવતા નજરે પડ્યાSATYA TV ના કેમેરા માં કેદ ડેડીયાપાડા કાલબી ગામે ધોરણ 1 થી 5 માં ફક્ત એક શિક્ષક છે…

હાંસોટ એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર

માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચારગુજારનાર હાંસોટ મથકના છે પી.આઈપી.આઈ સામે પગલાં ભરવા મુદ્દે આવેદન હાંસોટ તાલુકાના એસ.સી,એસ.ટી,ઓ.બી.સી અને માઈનોરીટી સમાજના લોકો ઉપર અત્યાચાર ગુજારનાર હાંસોટ મથકના પી.આઈ સામે પગલાં ભરવા…

ભરૂચ સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન

ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે આયોજનગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોનાઅંગારીકા ચોથની ઉજવણી કરી ભરૂચના મકતમપુર સ્થિત સિદ્ધિવિનાયક ગણેશ મંદિરે અંગારકી ચોથ નિમિત્તે ગણેશ યાગ સહિત ધાર્મિક કાર્યક્રમોના આયોજન કરાયા છે.…

error: