Satya Tv News

Month: February 2024

કેનેડાથી ત્રણ ભારતીય નાગરિકોના મોત

કેનેડાથી ત્રણ ભારતીય નાગરિકોના મોતના સમાચાર સામે આવ્યા છે. મીડિયા અહેવાલો અનુસાર કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે (8 ફેબ્રુઆરી) સવારે લગભગ 1:30 વાગ્યે એક દુ:ખદ અકસ્માતમાં ત્રણ ભારતીય નાગરિકોના…

વાગરા પોલીસ નો સતત બીજા દિવસે કંપનીઓ પર સપાટો

કલેકટર ના જાહેરનામા નો ભંગ કરનાર સાયખાં GIDC ની ચાર કંપનીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ એ.જી.ઇન્ડસ્ટ્રીઝ,આઇસોકેમ કન્ટેનર સર્વિસીઝ પ્રા.લી., એલ.એલ.એસ.સી. પ્રા.લી અને એનવાયરો પ્રોજેકટ પ્રા.લીસામે ગુનો દાખલ કરાયો વાગરા પોલીસ દ્વારા…

ગ્રાસીમ કંપની એ દેરોલ અને વ્હાલુ ગામના દિવ્યાંગો ને ટ્રાયસીકલ આપી

ગ્રાસીમ ઈન્ડસ્ટ્રીઝ વિલાયત ના CSR વિભાગ દ્વારા દેરોલ અને વાહલુ ગામ ખાતે રહેતા દિવ્યાંગો ને ટ્રાય – સીકલ અર્પણ કરવામાં આવી હતી.જન્મ થી જ પોલીઓ અસરગ્રસ્ત લોકો વિકલાંગતા ની તકલીફના…

વાગરાના કોઠીયા ગામની સીમમાં ખુલ્લા પ્લોટમાંથી ૯૦ હજારના દરવાજાની ચોરી ; ટૂંકા સમયગાળામાંજ ચોરીની ત્રીજી ઘટના

સાયખાં સ્થિત ટી-વેન્ચર્સ કંપનીમાં થયેલ ચોરીનો ભેદ હજી ઉકેલાયો નથી તેવામાં અન્ય એક ચોરીનો બનાવ સામે આવ્યો છે.સાયખાં – કોઠીયા રોડની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં મુકેલ દરવાજાઓ તસ્કરો ઉઠાવી જતા…

ભરુચમાં ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવાના મામલે ચૈતર વસાવા પરિવાર ની મુલાકાતે

ભરુચમાં ઝાડેશ્વરની આદિવાસી વિધવા મહિલાના મકાન સીલ કરવાના મામલે ચૈતર વસાવા પરિવાર ની મુલાકાતે વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા હાઇકોર્ટ, મહિલા આયોગ, માનવ અધિકાર પંચમાં જવાની…

રાધનપુરની હોસ્પિટલમાં મોતિયાંના ઓપરેશન બાદ પાંચ દર્દીઓને ઇન્ફેક્શન

જાન્યુઆરી મહિનામાં માંડલની હોસ્પિટલમાં 17 જેટલા દર્દીઓને આંખના મોતિયાંનાં ઓપરેશન બાદ ઇન્ફેક્શન થયું હતું. ત્યારે હવે તેના થોડા દિવસોમાં જ ગુજરાતમાં ફરી એક અંધાપાકાંડની ઘટના સામે આવી છે. આ ઘટના…

ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોંનું મેડિકલ કેમ્પનું આયોજન

માંડવા ટોલ ટેક્સ ખાતે આયોજનઆંખોંના મેડિકલ કેમ્પનું આયોજનમેડિકલ તેમના દર્દીઓ ડોક્ટરો હાજર ભરુચ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા માંડવા ટોલ ટેક્સ ખાતે આઇઆરબી દ્વારા આંખોં નું મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું…

આદિવાસી વિસ્તારમાં લોકસભાની ચૂંટણી પહેલા ધર્માંતરણનો મુદ્દો ચર્ચામાં

શુ આદિવાસીઓ નર્મદામાં 11 તારીખે ધર્માંતરણ કરશે? ભારે ચર્ચા રાષ્ટ્રીય આદિવાસી મંચ અને જિલ્લા vhp દ્વારા રજુઆત VHP અને રાષ્ટ્રીય આદિવાસી મંચ ની રજુઆત કાર્યક્રમ રદ કરવાની કરી માંગ સાથે…

પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ, ચૌધરી ચરણ સિંહ અને ડૉ.સ્વામીનાથનને ભારત રત્નની જાહેરાત

તાજેતરમાં જ ભાજપના કદાવર નેતા લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત કરાયા બાદ હવે પૂર્વ વડાપ્રધાન નરસિમ્હા રાવ અને ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. તેની…

ઝઘડિયાના રાજપારડી ખાતે ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં સંકલન મીટીંગ યોજાઈ.

આવનારી લોકસભાની ચૂંટણી સંદર્ભે આમ આદમી પાટીનાં ડેડીયાપાડા નાં ધારાસભ્યે ચુંટણીની લડત માટે સંકલન મીટીંગમાં રણનિતી બાબતેની ચઁચા.. ડેડીયાપાડાનાં ધારાસભ્ય ચૈતર વસાવા દ્રારા સંકલન મીટીંગમાં ચૈતર વસાવાનાં સમઁથકો હાજર રહ્યા…

Created with Snap
error: