ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ
અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…
અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…
9 જૂને નરેન્દ્ર મોદીએ ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા છે. શપથ ગ્રહણ સમારોહમાં માત્ર રાજકારણ સાથે જોડાયેલા લોકો જ હાજર ન હતા, ફિલ્મ ઈન્ડસ્ટ્રી સાથે જોડાયેલા અનેક લોકોએ પણ…
ભારત સરકાર દેશમાં સેટેલાઇટ આધારિત ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન શરૂ કરવાની યોજના બનાવી રહી છે. સૌ પ્રથમ તેને કોમર્શિયલ વાહનો માટે લાગુ કરવામાં આવશે. આ પછી તબક્કાવાર ખાનગી કાર, જીપ અને…
સાંસદ સુરેશ ગોપીએ પોતાનું મંત્રી પદ છોડવાનું કારણ જણાવતા કહ્યું કે, મેં ફિલ્મો સાઈન કરી છે અને તેણે તે કરવાની છે. સુરેશ ગોપીએ કહ્યું, હું થ્રિસુર (Thrissur) સાંસદ તરીકે સેવા…
આજરોજ અંકલેશ્વર તાલુકાના સરથાણ ગામ ખાતે અશ્વદોડ ની પ્રતિયોગિતા નું આયોજન એચપી હોર્ષ ગ્રુપ સરથાણ દ્વારા આયોજન કરાયું હતું, જેમાં ગુજરાત ના વિવિધ જિલ્લાઓમાંથી અશ્વ પ્રેમીઓ મોટી સંખ્યા પધાર્યા હતા…
_ કેન્દ્રીય મંત્રી તરીકે શપથ લેનારા સાંસદો 1. નરેન્દ્ર મોદીઃ 73 વર્ષીય નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વાર દેશના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ઉત્તર પ્રદેશની વારાણસી બઠક પરથી ત્રીજી વાર લોકસભા…
.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું…
અંકલેશ્વર જીઆઇડીસીમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે અને સ્પા સંચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરુચની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ટીમને બાતમી મળી હતી કે…
વાંસના ઝાડ નીચેથી મળ્યો મૃતદેહઅજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યોમૃતકના વાલી વારસાની શોધખોળ શરૂ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ કનોરીયા કંપની સામે જી.ઇ.બીની બાજુમાં વાંસના ઝાડ નીચેથી અજાણ્યા યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો…
રાજકોટ અગ્નિકાંડને લઈ 27 લોકોએ જીવ ગુમાવ્યા બાદ પરિવારજનો પર આભ તૂટી પડ્યું હતું. રાજકોટ અગ્નિકાંડમાં ગુમાવેલા પુત્રનાં વિયોગમાં પિતાનું પણ મોત નિપજવા પામ્યું છે. છેલ્લા બે દિવસથી પિતા દીકરાના…