Satya Tv News

Month: September 2024

CM ચંદ્રબાબુનો મોટો આરોપ, તિરુપતિ મંદિરમાં લાડુ પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ;

મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ YSRCP સરકાર પર મોટો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું છે કે, અગાઉની સરકારમાં તિરુપતિ મંદિરના પ્રસાદમાં પ્રાણીઓની ચરબીનો ઉપયોગ થતો હતો. તેમના આ આરોપ બાદ રાજ્યમાં રાજકીય…

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોત છલાંગ લગાવવા આવેલી એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા.

https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ…

સોનાના ભાવમાં થયો ઘટાડો જાણો 10 ગ્રામ સોનાનો ઘટેલો ભાવ;

આજે વાયદા બજારમાં સોનું ચડ્યું તો શરાફા બજારમાં સોનું ગગડ્યું છે. જો તમે પણ સોનાના દાગીના કે લગડી લેવાનું વિચારતા હોવ તો ફટાફટ ચેક કરી લો સોના અને ચાંદીના લેટેસ્ટ…

બિગ બોસ 18 ટાઈમ અને ફ્યુચર પર આધારિત છે થીમ, જુઓ પ્રોમો;

Bigg boss 18 ની શરૂઆતને લઈને ચાહકોની આતુરતા વધી ચૂકી છે. કારણ કે મેકર્સ તરફથી બિગ બોસના ચાહકોને સરપ્રાઈઝ આપવામાં આવી છે. Bigg boss 18 નો પહેલો પ્રોમો રિલીઝ કરી…

સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં જોવા મળ્યો કાવાસાકી રોગ, જાણો શું.? છે લક્ષણો;

ગુજરાતમાં લાંબા સમય પછી કાવાસાકી રોગનો કેસ સામે આવ્યો છે. આ રોગ જવલ્લેજ જોવા મળે છે. ગીર સોમનાથના તાલાળા ગામની 6 વર્ષની બાળકીમાં કાવાસાકીના લક્ષણો જોવા મળતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં…

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત, 2 લોકોના મોત;

સાબરકાંઠાના ઈડર ખેડબ્રહ્મા હાઈવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માતની ઘટના બની છે. અકસ્માતમાં 2 લોકોના કરુણ મોત નિપજ્યા છે. ટ્રક ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ગમખ્વાર અકસ્માત સર્જાયો છે.…

વિરાટના ચાહકો માત્ર ભારતમાં જ નહિ પાકિસ્તાનમાં પણ છે, જુઓ વાયરલ વીડિયો;

વિરાટ કોહલી હાલ ભારતમાં બાંગ્લાદેશ સામેની સીરિઝને લઈ તૈયારી કરી રહ્યો છે ,પરંતુ તેમ છતાં તેનો ક્રેઝ આખી દુનિયામાં છે. ભારતમાં તો તેના ચાહકો કરોડોની સંખ્યામાં છે પરંતુ તમે નહિ…

ગુજરાતમાં તમામ થિયેટરમાં આ દિવસે માત્ર 99 રૂપિયામાં બુક કરો મૂવી ટિકિટ જાણો વિગત;

20 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રીય સિનેમા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસે લગભગ તમામ થિયેટર તેમના ગ્રાહકોને 99 રૂપિયામાં કોઈપણ ફિલ્મની ટિકિટ બુકિંગ પર ઑફર આપશે.આ ઑફર હેઠળ તે…

સુરતમાં વકીલને લાત મારવાનાં કેસમાં હાઈકોર્ટે ફટકાર્યો PI સોલંકીને આટલાં લાખનો દંડ;

સુરતનાં ડિંડોલી પોલીસ મથકનાં પીઆઈ એચ.જે.સોલંકીની દાદાગીરીનો વીડિયો વાયરલ થયો હતો. જેમાં પોલીસે કારમાં બેસેલા યુવકને લાત મારી ભગાડ્યા હતા. સુરતનાં ડિંડોલી પોલીસ સ્ટેશનનાં પીઆઈ એચ.જે.સોલંકીનો વકીલ સાથે દાદાગીરી કરતો…

વડોદરામાં પૂર નુકશાની માટે સહાયની ચૂકવણી માટે ફાળવાઈ 25 કરોડની ગ્રાન્ટ;

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા જાહેર કરાયેલા રાહત પેકેજનો લાભ લેવા વેપારીઓને પૈસા સીધા તેમના ખાતામાં આપવામાં જમા કરાવવામાં આવ્યા હતા. વડોદરાનાં પુરગ્રસ્ત 3555 વેપારીઓને રૂ. 5.25 કરોડની સહાય ચૂકવવામાં આવી…

error: