Satya Tv News

Month: November 2024

મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અદાણી-PM મોદીનું પોસ્ટર શેર કરતા રાહુલ ગાંધીનો ભાજપ પર કટાક્ષ;

મહારાષ્ટ્રની ચૂંટણીને હવે માત્ર બે દિવસ બાકી છે.રાજ્યમાં 20 નવેમ્બરે મતદાન થવાનું છે. 23 નવેમ્બરે ચૂંટણીના પરિણામો જાહેર થશે.આજે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા પ્રચારનો અંત આવશે. રાહુલ ગાંધી મહારાષ્ટ્રમાં ચૂંટણી…

દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર, શાળાઓને તાળાબંધી, માત્ર ધો.10-12ના કલાસ રહેશે ચાલુ;

દેશની રાજદાની દિલ્હીમાં વાયુ પ્રદૂષણ હવે ડેન્જર લેવલ પર પહોંચી ચૂક્યું છે. જેને લઈને દિલ્હી-NCRમાં GRAP-4 લાગૂ કરાયો છે. જે હેઠળ અનેક પ્રકારના પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે. પરિસ્થિતિ એવી બની…

પંજાબી સિંગર દિલજીતે કોન્સર્ટમાં કહ્યું કે, ‘હું દારૂ પર કોઈ ગીત નહીં ગાઉં કારણ કે ગુજરાત એક ડ્રાય સ્ટેટ;

દિલજીત દોસાંઝ પોતાની ‘દિલ-લ્યુમિનાટી’ ટૂરના કારણે હાલ ચર્ચામાં છે. જેના ભાગરૂપે દિલજીત ઘણા રાજ્યોમાં જઈને કોન્સર્ટ કરી રહ્યો છે. 15 નવેમ્બરે હૈદરાબાદમાં દિલજીતનો કોન્સર્ટ હતો. આ અંગે તેલંગાણા સરકાર દ્વારા…

અમદાવાદમાં કાગડાપીઠમાં તલવારના ઘા મારી એક વ્યક્તિની હત્યા, 48 કલાકમાં હત્યાનો બીજો બનાવ;

અમદાવાદમાં નહેરૂનગર વિસ્તારમાં શાકભાજીના વેપારી પર ફાયરિંગમાં મોત બાદ હવે કાગડાપીઠ વિસ્તારમાં તલવારના ઘા મારીને એક વ્યક્તિની હત્યા કરવામાં આવી છે.અમદાવાદ શહેરના કાગડાપીઠ વિસ્તારમાં જયંત પંડિતનગર પાસે યુવકને તલવારના ઘા…

રાજકોટમાં બેડના અભાવે પદ્મકુંવરબા હોસ્પિટલમાં જાહેરમાં પ્રસૂતિની ઘટના બાદ બે ડૉક્ટર સસ્પેન્ડ;

રાજકોટમાં હોસ્પિટલના પરિસરમાં જ પ્રસૂતાની ડિલિવરી કરવા મામલે આકરી કાર્યવાહી કરવામાં આવી છે. આ ઘટના સામે આવ્યા બાદ ખાતાકીય તપાસ બાદ 2 ડૉક્ટર અને આયા સામે આકરી કાર્યવાહી કરવામાં આવી…

પાટણ મેડિકલ કોલેજમાં રેગિંગની ઘટનામાં વિદ્યાર્થીના મોત,’10 ગાળો બોલો પછી જ જવા દઇશું’,

પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયાનો આરોપ લગાવ્યો છે. આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરીને તપાસ…

ખંભાતના મેળામાં ધાર્મિક પુસ્તકનું અપમાન, કેટલાક યુવકોએ ચકડોળમાંથી ધાર્મિક પુસ્તક ફાડીને ઉડાળ્યુ;

આણંદ જિલ્લાના ખંભાતમાં દર વર્ષે દિવાળીના સમયગાળા દરમિયાન લોકમેળો યોજાતો હોય છે. જો કે આ વર્ષે આ લોકમેળો પહેલા રાઇડ્સને લઇને અને હવે ધાર્મિક પુસ્તકનું અપમાન કરવાના મુદ્દાને લઇને વિવાદમાં…

ખ્યાતિ હોસ્પિટલની ઘટના બાદ આયુષ્માન યોજનાના નિયમોમાં ફેરફાર, આ વસ્તુ ફરજિયાત;

ખ્યાતિ હોસ્પિટલની બેદરકારીના કારણે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. સમગ્ર ઘટનાને લઇ સરકારે આયુષ્યમાન યોજનાને લઇ મહત્વનો નિર્ણય કર્યો હતો. જેમાં ખ્યાતિ હોસ્પિટલની ઘટના પછી સરકારે આયુષ્માન યોજના માટેના નિયમોમાં…

બાબા સિદ્દીકી હત્યા કેસ ગુજરાત સુધી પહોંચ્યો,આણંદના પેટલાદમાંથી સલમાન વોહરાની ધરપકડ;

બાબા સિદ્દીકીની હત્યા કેસમાં તપાસના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. કેસની તપાસ કરી રહેલી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ગુજરાતના શખ્સની ધરપકડ કરી છે. ક્રાઈમ બ્રાન્ચે મહારાષ્ટ્રના અકોલામાંથી એક આરોપીની ઝડપી પાડ્યો…

અંકલેશ્વર તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી

અંકલેશ્વર શહેરમાં આવેલ શક્તિ નગર સોસાયટીમાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી સોના-ચાંદીના ઘરેણા મળી કુલ ૭.૯૫ લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. અંકલેશ્વરના હાંસોટ રોડ ઉપર એચ.ડી.એફ.સી.બેક પાસે આવેલ…

error: