Satya Tv News

Month: November 2024

અંકલેશ્વરના સજોદ ગામ નજીક આવેલ સીએનજી સ્ટેશન પર કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી

અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઇવે પર સજોદ ગામ નજીક સીએનજી સ્ટેશન આવેલુ છે જ્યાં ગતરોજ મોડી રાત્રિના સમયે કારમાં આગ ફાટી નીકળી હતી. કારમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા…

ચીમન ચોક પોસ્ટ ઓફિસમાં ચોરી: તસ્કરોએ તિજોરી તોડી રોકડ લૂંટ્યું

વાગરાના ચીમન ચોક વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસ ખાતે તસ્કરોએ કચેરીની ગ્રીલ તોડી પોસ્ટ ઓફિસમાં પ્રવેશ કરી દીવાલમાં લગાવેલી તિજોરીને ગેસ કટર વડે કાપી તિજોરીમાં રહેલા રોકડ રકમની ચોરી કરી પલાયન…

CNGના ભાવમાં થઈ શકે છે વધારો, જાણો સુ છે કારણ;

ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL)એ જણાવ્યું હતું કે, CNG કંપનીઓને ઘરેલુ ગેસ સપ્લાયમાં વધુ ઘટાડો તેના નફા પર અસર કરી શકે છે. એક મહિનામાં બીજી વખત સરકારે છૂટક CNG વિક્રેતાઓને સ્થાનિક…

નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું, ભારતથી લઇને અમેરિકા સુધી હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં પડી મુશ્કેલી;

ફેમસ ઓનલાઈન સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ અત્યારે એક મોટી સમસ્યાનો સામનો કરી રહી છે. નેટફ્લિક્સ ડાઉન થઇ ગયું છે. અમેરિકા અને ભારતમાં હજારો યુઝર્સને નેટફ્લિક્સ ચલાવવામાં મુશ્કેલી પડી રહી છે. માઈક…

હવાલા કાંડથી ફરી રાજકોટ ધણધણ્યું, ‘30 લાખનું સોનું પડાવ્યું, આઘાતમાં પિતાએ કરી આત્મહત્યા;

રાજકોટ શહેરના એક સોનાના વેપારીએ પોલીસનો વ્યવસ્થિત ઉપયોગ કરી એક મોટા તોડકાંડને અંજામ આપ્યાના આક્ષેપ છે. જેમાં આક્ષેપિત પોલીસકર્મીઓએ સોનાનું કામ કરતા પિતા-પુત્રને ઉપાડી પોલીસ સ્ટેશન લઈ ગયા અને સોનું…

પાટણ જિલ્લાના સિદ્ધપુર એસટી ડેપોમાં બસના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત, બસ રિવર્સ લેવા જતા બની ઘટના;

સિદ્ધપુર એસટી ડેપોમાં બસ ડ્રાઇવરની ગંભીર બેદરકારી સામે આવી છે જેને કારણે એક વ્યક્તિનું મોત થયું છે. બસ રિવર્સ લેવા જતા સમયે વૃદ્ધ બસના પાછળના ટાયરમાં આવી જતા વૃદ્ધનું મોત…

અમદાવાદના બોપલ વિસ્તારમાં ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગતા એક મહિલાનું મોત;

અમદાવાદના બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટીનિયમમાં મોડી રાત્રે આગ લાગી હતી જેમાં એક મહિલાનું મોત થયું છે. ઇસ્કોન પ્લેટીનિયમના આઠમાં માળ પર આગ લાગી હતી જે 20માં માળ સુધી આગ…

તમારું બાળક દિવસ-રાત ફોનમાં વ્યસ્ત રહે છે.? તો તરત સ્માર્ટફોનમાં કરો આ 6 સેટિંગ્સ;

આજકાલ બાળકો સતત મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા જોવા મળે છે. જે તેમના શિક્ષણ, આરોગ્ય અને રમતગમત પર વિપરીત અસર કરે છે. જો તમારું બાળક આખો દિવસ અને રાત ફોન પર…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં મેડિકલ કોલેજમાં બાળકોના વોર્ડમાં આગ લાગતા 10 બાળકોના મોત;

ઝાંસી મેડિકલ કોલેજમાં લાગેલી આગમાં અત્યાર સુધીમાં 10 બાળકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દુર્ઘટના બાદથી એક્ટિવ છે. ઘટનાની નોંધ લેતા સીએમ યોગીએ આરોગ્ય સચિવ સાથે…

ભારતીય ક્રિકેટર રોહિત શર્મા બીજી વખત બન્યા પિતા, પત્ની રિતિકાએ મુંબઈમાં એક પુત્રને આપ્યો જન્મ;

ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માને જેની તે સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો એવા સારા સમાચાર મળ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. રોહિતની પત્ની રિતિકાએ એક…

error: