Satya Tv News

Month: November 2024

ફરી ઘટ્યાં સોના-ચાંદીના ભાવ, જાણો લેટેસ્ટ પ્રાઈઝ, હજું પણ સસ્તું સોનું લેવાની છે તક;

આજથી લગ્નગાળો શરૂ થઈ ગયો છે. ત્યારે સોના-ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. તેથી લગ્ન માટે જો સોના-ચાંદીના ઘરેણા ખરીદી કરવી હોય તો આજો સારો અવસર છે. ત્યારે જાણીએ રાજકોટ…

વડોદરામાં પીઝા રેસ્ટોરન્ટમાં આગ, ફાયર ઓફિસરે કહ્યું- ‘નોટિસ બાદ પૂર્તતા કરવાની જવાબદારી રેસ્ટોરન્ટની;

વડોદરાના સમાં-સાવલી રોડ પર આવેલી પીઝા શોપમાં આજે સવારે આગ લાગ્યા બાદ પીઝા શોપની ફાયર સિસ્ટમ જ ચાલુ ન થતા દોડધામ મચી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળ પર પહોંચી આગ પર…

ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ ભભૂકી ઉઠતાં કામદારોમાં મચી દોડધામ;

ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં નાઈટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગી હતી. સ્પાર્કથી શરૂ થયેલી આગ જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેથી ફાયરબ્રિગેડનો મોટો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. કંપનીમાંથી કામદારોને…

રાજપીપલાના વાઘેથા ગામની 12 વર્ષીય પ્રાચી વસાવાને અનોખી સિદ્ધિ હાંસલ કરી, આંખે પાટા બાંધી કડકડાટ વાંચે છે;

રાજપીપલા નાંદોદ તાલુકાના વાઘેથા ગામની 12 વર્ષથી પ્રાચી વસાવાએ પ્રાણાયામ અને યોગ દ્વારા એક અનોખી સિધ્ધિ હાંસિલ કરી છે.એ આંખે પાટા બાંધી પેપર, મેગેઝિન માંથી કડકડાટ વાંચી બતાવે છે.એની આ…

સુરત સચિન અને ભેસ્તાન ટ્રેન વચ્ચેના દુર્ઘટનામાં ત્રણ યુવકોના મોત, ત્રણેય યુવકો યુપીના હતા;

સુરતના સચિન અને ભેસ્તાન વિસ્તારમાં થયેલા એક અકસ્માતમાં ત્રણ યુપીના કામકાજ માટે સુરત આવેલા યુવકોનું દુઃખદ મોત થયું.આ ત્રણેય મિત્રો – પ્રમોદ નિશાદ, વડકું નિષાદ અને દીનુ નિષાદ – બે-ત્રણ…

વાવાઝોડા અંગે અંબાલાલની ડરામણી આગાહી, ગુજરાતીઓ રહેજો તૈયાર;

ગુજરાતના હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી ખુબ ચોંકાવનારી છે. તેમણે કહ્યું છે કે 17 થી 20 નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષેપ આવશે. ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હિમ વર્ષાના કારણે ગરમી ઘટશે.…

ભરુચના નાનકડાં ગામનો રહેવાસી મુનાફ પટેલ, આઈપીએલમાં દિલ્હી કેપિટલ્સે તેમને બોલિંગ કોચ બનાવ્યા;

દિલ્હી કેપિટલ્સે મંગળવારના રોજ ઈન્ડિયન પ્રીમિયર લીગની આગામી સીઝન માટે પૂર્વ ભારતીય ફાસ્ટ બોલર મુનાફ પટેલને બોલિંગ કોચ બનાવ્યા છે. 41 વર્ષના મુનાફ પટેલ મુખ્ય કોચ હેમાંગ બદાની અને ક્રિકેટ…

બુલડોઝરની કાર્યવાહી પર મહત્વનો નિર્ણય, કોઈના ઘરને માત્ર એ આધાર પર તોડી શકાય નહીં કે તે ગુનાહિત કેસમાં દોષિ છે;

સુપ્રીમ કોર્ટે બુલડોઝરની કાર્યવાહી પર પ્રતિબંધ મૂક્યો છે. સુપ્રીમ કોર્ટનો આ આદેશ કોઈ એક રાજ્ય માટે નથી, પરંતુ સમગ્ર દેશ માટે છે. કોર્ટે કહ્યું છે કે કોઈના ઘરને માત્ર એ…

ઝારખંડ હાઈકોર્ટે એમએસ ધોનીને મોકલી નોટિસ, છેતરપિંડીના કેસમાં ફટકારી નોટિસ;

ટીમ ઈન્ડિયાના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીને આ નોટિસ 12 નવેમ્બરે મળી હતી, જેમાં તેને છેતરપિંડીના કેસમાં પોતાનો પક્ષ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ધોનીના ભૂતપૂર્વ ભાગીદાર મિહિર દિવાકર અને…

વાવ વિધાનસભાની પેટાચૂંટણીનું આજે મતદાન, 4 કલાકમાં​​​​​​​ 24.39% મતદાન;

વહેલી સવારે સાત વાગ્યાથી 11 વાગ્યા સુધી ચાર કલાકમાં 24.39% વોટિંગ થયું છે. વાવની આ પેટાચૂંટણી લોકસભાની ચૂંટણી કરતાં પણ વધુ રસાકસીભરી છે. અહીં ભાજપે સ્વરૂપજી ઠાકોરને ટિકિટ આપી છે,…

error: