Satya Tv News

Month: January 2025

અમદાવાદમાં એસ. પી રિંગ રોડ પર અકસ્માત દર્શન કરી પરત ફરતા પટેલ દંપતીને ટ્રકચાલકે કચડ્યું;

સવારે વસ્ત્રાલ રિંગ રોડ પર આવેલા પાંજરાપોળ નજીક બેફામ ગતિએ આવી રહેલી ટ્રકે બાઇકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક પર સવાર કાંતિભાઈ રવજીભાઈ પટેલ આશરે ઉં.વ. 62 અને દક્ષાબેન…

અમેરિકામાં પેહલા ટ્રક એટેક બાદ ન્યૂયોર્કના એક નાઈટ ક્લબમાં ફાયરિંગ, 10થી વધુ લોકો ઘાયલ;

અગાઉ ન્યૂ ઓર્લિયન્સમાં એક ઝડપી ટ્રકે લોકોને કચડી નાખ્યા હતા, જેમાં 15 લોકો ઘાયલ થયા છે. તેના થોડા કલાકો પછી જ લાસ વેગાસમાં ટ્રમ્પ ઇન્ટરનેશનલ હોટેલની બહાર ટેસ્લાના સાયબરટ્રકમાં બ્લાસ્ટ…

NTAએ JEE મેઈન પરીક્ષાનું શેડ્યૂલ જાહેર કર્યું, આ તારીખે એક્ઝામ થશે શરૂ

JEE Main 2025: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE Main 2025)ની પરીક્ષા માટે સત્તાવાર શેડ્યૂલ બહાર પાડ્યું છે. JEE મેઈનના પ્રથમ સત્રની પરીક્ષા 22 જાન્યુઆરીથી 30 જાન્યુઆરી વચ્ચે…

રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો

રાજકોટમાં વીમો પકવવા કરી નાંખી પાડોશીની હત્યા, અર્ધ સળગેલી લાશ મામલે મોટો ખુલાસો રાજકોટ જિલ્લાના ગોંડલના મહિકા ગામેથી અર્ધ સળગેલ હાલતમાં લાશ મળવાનો મામલે મોટો ખુલાસો થયો છે. રૂલર LCB…

સુરતના ગોડાદરામાં ગેસ લાઈન લીકેજથી આગ લાગી આગ લાગતા દાઝેલા પરિવારના 4માંથી બે માસૂમના મોત;

સુરત ગોડાદરા વિસ્તારમાં સુપર સિનેમા સામે આવેલ કેશવનગરમાં મેઈન રોડની સાઈડમાં DGVCL દ્વારા ખાડો ખોદી કેબલ નાખવાની કામગીરી કરવામાં આવી રહ્યી હતી. આ દરમિયાન ગુજરાત ગેસની મુખ્યલાઈન પસાર થઇ રહી…

અંકલેશ્વર: ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીની જીતાલી ગામેથી કરી ધરપકડ;

ભરૂચ LCBએ અંક્લેશ્વર GIDC પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને જીતાલી ગામની નવી નગરીમાંથી ઝડપી પાડ્યો હતો. ભરૂચ LCBના PI એમ.પી.વાળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.એમ.રાઠોડ સહીત સ્ટાફ અંક્લેશ્વર વિસ્તારમાં…

અંકલેશ્વર: રાજપીપળા રોડ પર અજાણ્યા વાહનની અડફેટે બાઈકસવાર યુવાનનું ઘટનાસ્થળેજ મોત;

અંકલેશ્વર-રાજપીપળા રોડ ઉપર આવેલા પ્રતીક્ષા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સામેથી એક યુવાન પસાર થઇ રહ્યો હતો. તે દરમિયાન પુરપાટ ઝડપે ધસી આવેલા અજાણ્યા વાહનચાલકે બાઈકસવાર આશાસ્પદ યુવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.આ…

દિલ્લીમાં અતુલ સુભાષ જેવી ઘટના, ડિવોર્સની રાત્રે જ પત્ની સાથે વાત કર્યો બાદ પતિએ ભર્યુ ઘાતક પગલું

અતુલ સુભાષની આત્મહત્યા જેવી જ એક ઘટના દિલ્હીના મોડલ ટાઉનમાં જોવા મળી છે. ખરેખર, કલ્યાણ વિહારમાં પુનીત ખુરાના નામના વ્યક્તિએ પોતાના ઘરમાં પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી. તમને જણાવી…

વાગરા ના અટાલી ગામમાં ખાણ ખનીજ વિભાગે બિનઅધિકૃત ખોદકામ કરતા વાહનો જપ્ત કર્યા

તંત્રએ ૧.૪૫ કરોડનો મુદામાલ કબ્જે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ગેરકાયદે માટી ખોદકામ કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો ઝફર ગડીમલ,સત્યા ટીવી – વાગરા.

error: