Satya Tv News

Month: February 2025

પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં મીડિયા અવરનેશ કાર્યક્રમ યોજાયો

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ અને પત્રકારો દ્વારા શાળાના બાળકો ને માર્ગદર્શન આપ્યું; ભરૂચ: પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તા.૨૨/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ મીડિયા અવરનેશ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિશ્રીએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી : જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને…

અમિત શાહે પરત લીધી BJP ના 32 નેતાઓની સુરક્ષા, જાણો શું છે કારણ.?.

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે ભાજપના 32 નેતાઓની સુરક્ષા પરત લીધી છે. આ સંબંધમાં એક લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં બધા નેતાઓના નામ છે જેની સુરક્ષા પરત લેવામાં આવી છે.…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ 30 કલાક બાદ કાબૂમાં, કરોડોનો સામાન બળીને ખાક, પણ મેયરે કહ્યું- ફાયર સિસ્ટમ નં-1;

સુરતની શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં 25 ફેબ્રુઆરીના રોજ આગ લાગી હતી, જેને ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂમાં લીધી હતી. જે બાદ ગતરોજ સવારે 7 વાગ્યાના અરસામાં ફરી આગ ભભૂકી…

પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં મીડિયા અવરનેશ કાર્યક્રમ યોજાયો

આંતરાષ્ટ્રીય માનવ અધિકાર ની ટીમ અને પત્રકારો દ્વારા શાળાના બાળકો ને માર્ગદર્શન આપ્યું; ભરૂચ: પી.એમ.શ્રી થવા બ્રાન્ચ પ્રાથમિક શાળામાં તા.૨૨/૦૨/૨૦૨૫ ને શનિવારના રોજ મીડિયા અવરનેશ નો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં…

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની પરીક્ષાનો આરંભ, ભરૂચમાં 22 હજારથી વધુ વિદ્યાર્થીઓ SSC પરીક્ષામાં જોડાયા;

બોર્ડની પરીક્ષાઓ આજથી શરૂ થઈ છે. ધોરણ 10ની પરીક્ષા સવારે 10:30થી 1:15 દરમિયાન યોજાઈ રહી છે. ધોરણ 12ની પરીક્ષા બપોરે 3:00થી 6:15 સુધી લેવામાં આવશે. ભરૂચ જિલ્લામાં ધોરણ 10ના 22,583…

અંકલેશ્વરમાં મહાશિવરાત્રિના પવિત્ર પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી, અભિષેક સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા;

અંકલેશ્વર શહેર અને જીઆઇડીસી વિસ્તારના તમામ શિવાલયોમાં ભક્તોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ જોવા મળી.ફાગણ માસની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ આવતા આ પર્વનું વિશેષ મહત્વ છે. શાસ્ત્રો મુજબ, પ્રદોષ કાળમાં ચાર પ્રહર…

રાજકોટમાં ઓનલાઈન એપ ઝેપ્ટો (Zepto) ને મહાશિવરાત્રીના દિવસે નોનવેજ વેચવું ભારે પડ્યું 35 કિલો જથ્થાનો નાશ;

રાજકોટ: આજકાલ ઓનલાઈન એપથી લોકો ફ્રૂડ અને રોજિંદી ચીજવસ્તુઓ મંગાવતા હોય છે. પરંતુ ઘણીવખત ઓનલાઈન એપ લોકોને ભારે પડી જતી હોય છે. ડિલિવરી પ્લેટફોર્મ (Zepto) માર્કેટમાં તેનો દબદબો બનાવી રહ્યું…

અમેરિકા 44 કરોડ રૂપિયામાં નાગરિકતા વેચશે, જાણો શું છે ડોનાલ્ડ ટ્રમ્પનો ગોલ્ડ કાર્ડ પ્લાન, જાણો વિગતો;

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયાભરના અમીરોને આકર્ષવા માટે ગોલ્ડ કાર્ડ રજૂ કર્યું છે. અમેરિકામાં રહેવાની ઈચ્છા ધરાવતા આ રઈસો આ કાર્ડ લઈ શકે છે. જો તેમણે તે માટે 5 મિલિયન…

સુરતની ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગ બેકાબુ, 4 ફ્લોર પર ફેલાયેલી આગમાં અનેક દુકાનો ખાક;

સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આજે ફરી ભીષણ આગ લાગી છે. 1થી 4 ફ્લોર પર ફેલાયેલી આગના પગલે અનેક દુકાનો આગની ઝપેટમાં આવી ગઈ છે. આગ વધુ ફેલાવાના પગલે 20થી વધુ…

error: