Satya Tv News

Tag: ANKLESHWAR

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાય

અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી કરાયમહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય માટે વડ સાવિત્રીનું વ્રતની કરી ઉજવણી..પૂજા-અર્ચના કરી વડ સાવિત્રીનું વ્રતની શ્રદ્ધાભેર ઉજવણી અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં સૌભાગ્ય વતી મહિલાઓ…

અંકલેશ્વર : પાનોલી રેલવે સ્ટેશને ઓવરહેડ કેબલ તૂટતા ટ્રેન વ્યવહાર 2 કલાક સુધી ઠપ, 5 ટ્રેનોને 4 સ્ટેશનો ઉપર અટકાવી દેવાઇ

અપ અને ડાઉનની 5 ટ્રેનોને અંકલેશ્વર, પાનોલી, કોસંબા, સાયણ સ્ટેશને 3 કલાક 20 મિનિટ સુધી રોકી ગુડ્ઝ ટ્રેન ડાઉન લાઈનમાંથી પસાર થતી વેળા 25000 વોટનો કેબલ તૂટી પડતા પાવર ફેઈલ…

અંકલેશ્વર : આમલાખાડીની યોગ્ય સફાઈ ન થતા અંકલેશ્વરમાં પૂરનો ખતરો

દર વર્ષે ચોમાસામાં આમલાખાડી ઓવરફ્લો થવાની ઘટના બને છે અંકલેશ્વર શહેર ને અડીને પસાર થતી આમલાખાડી ને લઇ ચોમાસા દરમિયાન પશ્ચિમ વિસ્તાર તેમજ હાંસોટ રોડ પર આવેલ ગામો માં અને…

હાંસોટ તાલુકાના આસ્તાં ગામની રિયા પરમારે ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં હાંસોટ તાલુકામાં પ્રથમ ક્રમ મેળવી ગામનું નામ રોશન કર્યું હતું

હાંસોટ બોર્ડની પરીક્ષામાં રિક્ષાચાલકની દીકરી તાલુકામાં પ્રથમરિયા પરમાર 99.54 પરસેન્ટટાઇલ સાથે તાલુકામાં પ્રથમ રહ્યાપ્રથમ ક્રમ આવતા પરિવાર તેમજ ગામમાં ખુશીનો માહોલ હાંસોટના આસ્તાં ગામે રીક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા મુકેશભાઈ…

અંકલેશ્વર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી:પુત્રનો આબાદ બચાવ

અંકલેશ્વર ઓ.એન.જી.સી.બ્રીજ નજીક જીતાલી જકાતથી અંકલેશ્વર તરફના માર્ગ ઉપર અજાણ્યા વાહને મોપેડને ટક્કર મારતા દંપતીને ઈજાઓ પહોંચી હતી જયારે પુત્રનો આબાદ બચાવ થયો હતો અંકલેશ્વરના સ્ટેશન રોડ ઉપર આવેલ બ્રીજ…

અંકલેશ્વર:નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ

અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલ નવી કોલોનીમાં મકાન માલિકને ફરિયાદ પછી ખેંચી લેવાની ધમકી આપતા બે ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે અંકલેશ્વર જી.આઈ.ડી.સી. જુના જૈન દેરાસર રોડ ઉપર આવેલ નવી…

અંકલેશ્વર : મીરાં નગરમાં બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપાયો

ભરૂચ સ્પેશયલ ઓપરેશન ગ્રુપે અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના ઝાડ નીચેથી બિનવારસી હાલતમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડી તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરના મીરાં નગર પાકીઝા હોટલ પાછળ બદામના…

ભરૂચ જિલ્લાના 16 નાયબ મામલતદારની આંતરિક બદલી, જાણો કોને ક્યાં મુકાયા

ચોમાસાને ધ્યાને લઇ 6 મહિના માટે 10 નાયબ મામલતદારોને જિલ્લા અને તાલુકા કક્ષાએ ફ્લડ સેલમાં મુકાયા જિલ્લા અને 9 તાલુકા કક્ષાએ ઇમરજન્સી રિસ્પોન્સ સેન્ટર કાર્યરત ભરૂચ જિલ્લા કલેકટરે આગામી ચોમાસાની…

અંકલેશ્વર : સુરત ખાતે યોજાયેલ સ્પર્ધામાં તરુણ કોસામીયાએ ડેડલિફ્ટમાં મેળવ્યો પ્રથમ ક્રમાંક

અંકલેશ્વર તરુણ કોસામીયા એ ડેડલિફ્ટમાં મેળવ્યો પ્રથમ ક્રમાંકબેન્ચપ્રેસમાં ત્રીજા ક્રમ સાથે મેડલ હાસિલ કર્યાતરૂણે પોતાના ટ્રેનર અને ઓલિમ્પિયા જીમના સંચાલકનો આભાર માન્યો અંકલેશ્વર ઓલિમ્પિયા જીમમાં ટ્રેનિંગ લઇ રહેલા વેલાછા ગામના…

અંકલેશ્વર:સારંગપુર ગામે પરિવાર નવા મકાને સુવા ગયો અને તસ્કરો સોના ચાંદી અને રોકડ મળી 3.72 લાખ સેરવી ગયા, જુવો વધુ

અંકલેશ્વર પંથકમાં તસ્કરોનો આતંક યથાવત સારંગપુર ગામે બંધ મકાનને બનાવ્યું નિશાન તસ્કરોએ સોના ચાંદીના ઘરેણાં અને રોકડ મળી 3.72 લાખની ચોરી GIDC પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ કાર્યવાહી હાથ ધરી…

error: