અંકલેશ્વર : ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર
અંકલેશ્વરના ગડખોલ પાટિયા સ્થિત જલારામ મંદિર પાસે પાર્ક કરેલ બાઇકની ચોરી કરી વાહન ચોરો ફરાર થઇ ગયા હતા અંકલેશ્વરના અંદાડાના વાઘી રોડ ઉપર આવેલ નરનારાયણ સોસાયટીમાં રહેતા કમલકુમાર ગજાદર ચૌહાણએ…