Satya Tv News

Tag: BHARUCH

ભરૂચના હોટેલના જમવામાં જીવાતનો મામલો ફરી ઉઠ્યો

https://www.instagram.com/reel/C8b65wYgJpx/?utm_source=ig_web_copy_link નામાંકિત હોટેલ નોવેસના કાજુના શાકમાંથી નીકળી માખી NH 48 પર આવેલ વડદલા ગામ પાસેની નોવેસ હોટેલની બેદરકારી. કાજુ સાથે પનીરનું શાક મંગાવતા રેસા નીકળ્યા હોવાની પણ ગ્રાહકની ફરિયાદ ગ્રાહકે…

ભરૂચઃ વ્યાજખોરોએ યુવાનને નદીમાં ફેંક્યાનો આરોપ

અંકલેશ્વરના એક વ્યક્તિએ વ્યાજખોર પાસે લીધેલા રૂપિયા પરત નહિ આપતાં વ્યાજખોરના મળતીયાએ તેને અંકલેશ્વરથી નર્મદા મૈયા બ્રિજ પર લાવી બ્રિજ પરથી નર્મદા નદીમાં ફેંકી દીધો હોવાના આક્ષેપ રૂપિયા લેનાર ઈસમે…

ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલયમાં સોમવારે સવારના સમયે આચનક આગ ભભૂકી ઉઠતાં દોડધામ મચી ગઇ હતી

.આગની જાણ ભરૂચ પાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓએ દોડી આવી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.જોકે કાર્યાલયમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું…

ભરૂચ રાજકોટના અગ્નિકાંડ બાદ નગરપાલિકાનું ફાયર સિવિલ હોસ્પિટલમાં પહોંચતા જ ચોંકાવનારા જોવા મળ્યા દ્રશ્યો

સિવિલ હોસ્પિટલના પાર્કિંગમાં હોસ્પિટલના બિન ઉપયોગી બેડ અને આગ લાગી શકે તેવા કોટનના ગાદલા ગોધરા અને સ્પંચના ગાદલાને લઈ આપી નોટીસ ભરૂચ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી હોવાનો આરોપ લગાવી ફાયર…

ભરૂચ જિલ્લા ભાજપે મમતા બેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યો

તૃષ્ટીકરણની રાજનીતિની ઝાટકણી કઢાઈબેનર્જીનું પૂતળું ફૂંકી હુરિયો બોલાવ્યોઓબીસી મોરચાએ વિરોધ કરી દેખાવો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી દ્વારા તૃષ્ટીકરણની રાજનીતિ રમી OBC માં મુસ્લિમોને સમાવવાની મમતા સામે ભરૂચ જિલ્લા ભાજપ OBC મોરચાએ…

10 વર્ષીય બાળકના ઉપર ટ્રકના ટાયર ફરી વળ્યાં

ભરૂચની એબીસી ચોકડીએ આનંદ રેસ્ટોરેન્ટ નજીક એક મોપેડ ચાલક મહિલાને ટ્રક ચાલકે ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો.અકસ્માતમાં મોપેડ પર સવાર બે બાળકો માર્ગ પર પટકાયા હતાં.જેમાથી એક 10 વર્ષીય બાળકના…

જૈન સોશિયલ ગ્રુપ અંક્લેશ્વર મેઈન દ્વારા Talk on Numerology વિશે એક વિશિષ્ટ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું.

જૈન સોશિયલ ગ્રુપ અંક્લેશ્વર મેઈન નાં પ્રમુખ ધિરેંન ભાઈ એ સભ્યો ને આવકારતા નવા પ્રોગ્રામો આપવાની ખાતરી આપી. પ્રોજેક્ટ ચેરમેન સુરેશભાઈ,વિશાલભાઈ, ધિરેનભાઈ ખોના, પીનાંક હરિયા, પૂરવ કોઠારી, પિનાકીન ભાઈ,હીરાચંદ શાહ…

અધિકારીઓ એજન્સીઓના ઇશારે કરોડો રૂપિયાના આયોજન બારોબાર કરી નાખે : ચૈતર વસાવા

https://www.instagram.com/reel/C7LoxvBAePF/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== આજ રોજ દેડીયાપાડા ના ધારાસભ્ય ચૈતર વસાવાકલેકટર કચેરી ખાતે આવેદન પત્ર આપવા જતા હતામોવી ચોકડી પર પોલીસે ચૈતર વસાવાને રોકી લીધુ છે.ચૈતર વસાવા ના સમર્થકો રસ્તા પર બેઠા https://www.instagram.com/reel/C7L3ry2APJy/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA==…

અંકલેશ્વર NH ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવી

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર સાત દિવસમાં લૂંટની ત્રણ ઘટનાઓમાં ત્રણ ચાલકો પાસેથી 45 હજારથી વધુની લૂંટ ચલાવતા ચકચાર મચી જવા પામી છે. વાગરા તાલુકાનાં પહાજ ગામની નવી નગરીમાં રહેતા તોસિફખાન…

ભાજપ નેતા મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી ચૈતરભાઈ વસાવાના નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ મૂકી, જેના વિરૂદ્ધ ‘આપ’ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાએ પોલીસ ફરિયાદ દાખલ કરી.

મનસુખભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમ ફેસબુક, ટ્વીટર અને ઈન્સ્ટાગ્રામ પર મારા નામ જોગ ઉશ્કેરણીજનક પોસ્ટ કરી: ચૈતર વસાવા https://www.instagram.com/reel/C7E2lQZIVCE/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== ભાજપના આગેવાનો સાથે મનસુખભાઈ વસાવાએ ડેડીયાપાડામાં આવીને શાંતિપૂર્વક માહોલને ગરમ કર્યો:…

error: