Satya Tv News

Tag: BHARUCH

ભરૂચ જિલ્લા પોલીસ વડા ડો. લીના પાટીલ એક્શનમાં

20 પોલીસ જવાનોની તાત્કાલિક અસરથી હેડ કવાટર્સમાં બદલી વહીવટી કારણોસર અને જાહેરહિતમાં જે તે પોલીસ મથકેથી સાગમટે પોલીસ જવાનોને હેડ કવાટર્સને હવાલે કર્યા બદલી પામેલા પોલીસ જવાનોમાં LCB, દહેજ, ભરૂચ…

ભરૂચના સંવેદનશીલ વિસ્તારમાં રામનવમીના તહેવારને અનુલક્ષી SP ડૉ.લીના પાટીલનું ફૂટ પેટ્રોલિંગ

ભરૂચ શહેરમાં સેન્સિટિવ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરાયું. જેમાં પો.ઇન્સ એલ.સી.બી., પો.ઇન્સ.ભરૂચ શહેર એ ડિવિઝન, પો.ઈન્સ. ભરૂચ શહેર બી ડિવિઝન તથા 100 પોલીસ કર્મચારીઓ જોડાયા હતા…..

ભરૂચ-નર્મદના BJP પ્રમુખોએ 5302 કુપોષિત બાળકોને પોષિત કરવા દત્તક લીધા

ભરૂચના 4600 અને નર્મદા જિલ્લાના 702 બાળકોને બન્ને BJP જિલ્લા પ્રમુખોએ 3 મહિના માટે દત્તક લીધા રોજનું 1060 લિટર, 90 દિમાં 95,400 લિટર દૂધ અપાશે ભરૂચ અને નર્મદા જિલ્લામા 5302કુપોષિત…

મેં માસમાં શુ થશે તેવા પ્રજાજનોમાં સવાલ : ભરૂચ જિલ્લામાં હાલ 40 ડીગ્રી થી વધુ તાપમાન

ભરૂચ જિલ્લામાં કાળઝાળ ગરમીના કારણે લોકો શેકાયા છે ત્યારે મેં મહિનાના દિવસોમાં સ્થતી વધુ ગંભીર બનવાની સંભાવના વર્તાય રહી છે. ભરૂચ જિલ્લામાં માર્ચ માસના અંતિમ દિવસોમાં કાળઝાળ ગરમીની શરૂઆત થઈ…

મર્હુમ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલ દ્વારા ભરૂચ-નર્મદા જીલ્લામાં શરૂ કરાશે રાજકીય પ્રવાસ..!

ટ્વીટમાં ફૈઝલ પટેલે કહ્યું હતું કે, આગામી તા. 1 એપ્રિલથી હું ભરૂચ અને નર્મદા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોનો પ્રવાસ કરીશ. કોંગ્રેસના દિવંગત નેતા અને ભરૂચના પનોતા પુત્ર સ્વ. અહેમદ પટેલના…

ભરૂચ શહેરની કુલ 21.86 કરોડના બાકી વેરાના લક્ષ્યાંક પૈકી અત્યાર સુધી 15.24 કરોડની વસૂલાત

વેરો નહીં ભરાતા 20 દિવસમાં જ ભરૂચ નગર પાલિકાએ 33 બાકીદારોની મિલકતો સીલ કરી પાલિકા વિસ્તારના મિલકતદારો 31મી માર્ચ પહેલાં પોતાના વેરા ભરે તે માટે સરકાર દ્વારા ખાસ યોજના બહાર…

રાજકરણ : આગામી વિધાનસભાની ચૂંટણીમાં BTP અને AAP મળીને ચૂંટણી લડે તેવા સંકેત, તો ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા

2022ની ચૂંટણી પેહલાં બીટીપી-આપની યુતિથી રાજ્યમાં નવા સમીકરણો રચાઈ શકે ગાંધીનગર ખાતેનો સત્યાગ્રહ કોંગ્રેસની ચૂંટણીલક્ષી રાજનીતિ; છોટુભાઇ વસાવા પારતાપી લિંક પ્રોજેકટની મંજૂરી 2010માં કોંગ્રેસે સહમતી આપી હતી ગાંધીનગરમાં કોંગ્રેસના નેજા…

ભરૂચ શહેરના બંબાખાના વિસ્તારમાં મકાન ધરાશાયી : 3 બાળકોના મોત

4 લોકો કાટમાળમાં દબાઈ જતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડાયા ઘટનામાં 3 બાળકોના મોત નિપજ્યા જ્યારે માતાનો આબાદ બચાવ પોલીસ અને ફાયર બ્રિગેડ પણ ઘટના સ્થળે પહોંચ્યા વધુ કામગીરી હાથ…

અંકલેશ્વરમાં ગરમીના વધતા પારા વચ્ચે લીંબુની માંગમાં વધારો થતાં લીંબુના ભાવ બજારમાં ત્રણ ગણા થયા

૫૦૦ રૂપિયે મણ વેચાતા લીંબુના ભાવ વધીને ૧૫૦૦ રૂપિયા થયા તો મરચા ના ભાવ પણ ૨૫૦૦ એ પહોંચ્યા અન્ય શાકભાજીના ભાવ સ્થિર રહેતા ઘર ગૃહિણીઓ ના બજેટ પર ઓછી અસર…

અંકલેશ્વર ખાતે કાઇનેટિક કંપનીના ઈલેક્ટ્રીક ટુ વ્હીલર અને ટેમ્પોના શોરૂમનો શુભારંભ થયો…

સાંપ્રત સમયમાં એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાનને આંબી રહ્યા છે અને પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે ત્યારે ઈલેક્ટ્રીક વ્હીકલ્સ વાપરવાનો સમય આવી ગયો છે. જેને અનુલક્ષીને અંકલેશ્વર ખાતે કાઇનેટિક કંપની…

error: