Satya Tv News

Tag: CMO

અંકલેશ્વર તાલુકાની ૪૩ ગ્રામ પંચાયતમાંથી ૮૩૮ ઉમેદવારો મેદાનમાં : ૩ ગ્રામ પંચાયતો સમરસ થઈ

અંકલેશ્વર તાલુકાની વિવિધ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સરપંચ તેમજ સભ્યોના ઉમેદવારો પત્રો ભરવાની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૪૩ ગ્રામ પંચાયતો પૈકી હાલ તુરંત ત્રણ ગ્રામ પંચાયતો સમરસ થવા પામી હતી.અંકલેશ્વર…

માતા પાંચ પુત્રીઓને સાથે લઈને કુવામાં કુદીને આપઘાત

સામૂહિક આત્મહત્યાની એક દિલ હચમચાવી દે તેવી ઘટનામાં એક મહિલા પોતાની પાંચ પુત્રીઓને લઈને કુવામાં કુદી પડી હતી.તમામ બાળકીઓ અને માતાના મોત થયા છે. મૃત્યુ પામેલી બાળકીઓની વય એક વર્ષથી…

મહારાષ્ટ્રમાં ઓમિક્રોન એલર્ટ! હાઈ રિસ્ક દેશોમાંથી પાછા ફરેલા 6 લોકો મળ્યા કોરોના સંક્રમિત

દક્ષિણ આફ્રિકા સહિત બીજા જોખમી દેશોમાંથી મહારાષ્ટ્ર પહોંચેલા 6 મુસાફરો કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. આ બધાના સેમ્પલ જીનોમ સિક્વેન્સિંગ માટે પૂણેની લેબમાં મોકલાવવામાં આવ્યા છે. સંક્રમિતોમાં મુંબઈ, કલ્યાણ, ડોંબિવલી,…

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા 20 વર્ષીય યુવતીનું કરૂણ મોત

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ વર્ષા હોટલની સામે અજાણ્યા વાહન ચાલકે એક્ટિવાને ટક્કર મારતા ભડકોદરા ગામની 20 વર્ષીય યુવતીનું ગંભીર ઇજાઓને પગલે સ્થળ જ કરૂણ મોત નીપજયું હતું અંકલેશ્વર તાલુકાનાં…

કરજણના નાયબ મામલતદાર જે. ડી. પરમાર પાંચ હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

કરજણ તાલુકા સેવા સદનમાં મધ્યાહન ભોજનમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર જે ડી પરમાર રૂપિયા પાંચ હજારની લાંચ લેતા લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો અધિકારીઓના હાથે રંગેહાથ ઝડપાઇ જતા લાંચિયા તત્વોમાં ફફડાટ…

ભારતમાં ઓમિક્રોનનો એક પણ કેસ નથી, જાણો શા માટે WHOએ તેને ચિંતાજનક પ્રકારનો વાયરસ કહ્યો?

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.મનસુખ માંડવિયાએ કહ્યું કે ભારતમાં અત્યાર સુધી કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટનો કોઈ કેસ નોંધાયો નથી. WHO એ અત્યાર સુધી પ્રાપ્ત ડેટાના આધારે ઓમિક્રોન વેરિઅન્ટને ‘વેરી હાઈ રિસ્ક’ પર…

ગાયના પેટમાંથી 77 કિલો મળ્યું પ્લાસ્ટિક ;2 કલાક ચાલી સર્જરી

આણંદના વેટરિનરી વિભાગ દ્વારા તાજેતરમાં એક રખડતી ગાયના પેટમાંથી 77 કિલો પ્લાસ્ટિકનો વેસ્ટ કાઢવામાં આવ્યો હતો. પોણાબે કલાક સુધી તબીબોએ સફળતાપૂર્વક ઓપરેશન કરીને વેસ્ટને બહાર કાઢી ગાયને બચાવી લીધી હતી.…

ભરૂચ :જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ પાઠવ્યું આવેદનપત્ર

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી…

અંકલેશ્વર ટેલવા ગામના સરપંચ દ્વારા પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત

અંકલેશ્વર તાલુકાના ટેલવા ગામના સરપંચ દ્વારા રોડ રસ્તા તેમજ ડ્રેનેજની પડતી હાલાકી મુદ્દે ONGCને રજૂઆત કરાવામાં આવી હતી જેમાં ONGCએ રોડ રસ્તા બનાવી આપવાની ખાતરી આપી હતી અંકલેશ્વરના ટેલવા ગામ…

દેશમાં પેટ્રોલ-ડીઝલ પછી હવે એલપીજીના ભાવ ઘટવાની શક્યતા

મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી…

error: