રાજપીપલા : સંવેદનશીલ અને માનવતાવાદી અધિકારી કલેકટરે ગરીબો માટે પ્રગટાવ્યો અનોખો દીપ
રાજપીપલામાં એક પણ ભિક્ષુકને ભીખ માંગવાનો વારો ન આવે તે માટે કલેકટર ડી એ શાહે નિરાધારને નવજીવન બક્ષ્યું હતું ગરીબો પ્રત્યે પ્રેમ,અનુકંપા કરુણા, અને સંવેદના ધરાવતા સેવાભાવી, લાગણી સભર અને…