Satya Tv News

Tag: CONGRES GUJRAT

કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી, કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી યાત્રા કાઢવામાં આવી હતી;

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. આજે (22મી ઓગસ્ટ) બપોરે…

Gujarat Election 2022 : દાહોદની ઝાલોદ વિધાનસભા કોંગ્રેસમાં ભડકો, 200થી વધુ કાર્યકર્તાઓએ આપ્યું રાજીનામું

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની લઇને રાજકારણ ગરમાયું છે. જેમાં તોડજોડનું રાજકારણ પણ ગરમાયું છે જેમાં દાહોદની ઝાલોદ વિધાનસભામાં કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ન બદલાતા 2000થી વધુ કાર્યકર્તાઓએ…

કોંગ્રેસથી નારાજ કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસ ભાજપમાં જોડાયા, સી.આર.પાટીલે ખેસ પહેરાવી આવકાર્યા…

ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી છે. વિધાનસભાની ચૂંટણી નજીક આવતા પક્ષપલટો શરૂ થઈ ગયો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ભારે રાજકીય હલચલ જોવા મળી રહી…

અમદાવાદ : ઇન્દ્રનીલની કોંગ્રેસમાં ઘર વાપસી AAPને ખટકી, ઇન્દ્રનીલના પોસ્ટર પર લગાવ્યો કાળો કલર…

સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે, સૌરાષ્ટ્રના કદાવર નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ આમ આદમી પાર્ટીનું ઝાડુ છોડી ફરી કોંગ્રેસનો હાથ પકડ્યો છે,…

અમદાવાદ : જિલ્લાની 21 વિધાનસભા બેઠકની ચૂંટણી માટે તૈયારીઓ શરૂ, જુઓ તંત્ર દ્વારા શું કરાયું આયોજન

અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકો માટે યોજાનાર ચૂંટણી બાબતે તંત્ર દ્વારા આયોજનને…

Gujarat Election 2022 : ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી થઈ જાહેર

ગુજરાત કૉંગ્રેસની 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ અંજારથી રમેશભાઈ ડાંગરને ટિકિટ આપવામાં આવી છે. ડિસા બેઠક પરથી સંજય ગોવાભાઈ રબારીને ટિકિટ આપી છે. ગાંધીનગર સાઉથથી ડૉ હિમાંશુ વી પટેલને…

ચૂંટણી પહેલા જ દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા

ચૂંટણી પહેલા જ રાજકોટના દિગ્ગજ નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુ AAP છોડીને ફરીથી કોંગ્રેસમાં જોડાયા છે. રાજકોટના નેતા ઈન્દ્રનીલ રાજ્યગુરુની કોંગ્રેસમાં ઘરવાપસી થઈ છે. ઈસુદાન ગઢવીને પ્રોજેક્ટ કરાયા એ જ દિવસે AAP…

ભરૂચ : કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા ઝઘડીયા તાલુકામાં પહોચી, ઠેરે ઠેર કરાયું ભવ્ય સ્વાગત…

ગુજરાત કોંગ્રેસ દ્વારા આયોજિત દક્ષિણ ગુજરાત ઝોનની પરિવર્તન સંકલ્પ યાત્રાનો ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકામાં પ્રવેશ થયો હતો. દક્ષિણ ગુજરાતની કોંગ્રેસ પરિવર્તન સંકલ્પ યાત્રાનો કોંગ્રેસ સોશિયલ મીડિયાના અધ્યક્ષ સુપ્રિયા શ્રીનેતની આગેવાનીમાં…

વાસદાના MLA અનંત પટેલ ઉપર થયેલા હુમલાના વિરોધમાં ધરણા કરતા કોંગ્રેસીઓ ડીટેઇન કરાયા

કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ ઉપર થયેલા હુમલા બાદ કોંગ્રેસ આ મુદ્દાને ઉઠાવી રહી છે. ધારાસભ્યો ઉપર જીવલેણ થતો હોય તો કાયદા વ્યવસ્થાને લઈને સ્વભાવિક રીતે જ પ્રશ્નો ઊભા થાય છે.…

error: