કોંગ્રેસની ન્યાય યાત્રા અમદાવાદ પહોંચી, કોંગ્રેસ દ્વારા 9 ઓગસ્ટથી મોરબીથી યાત્રા કાઢવામાં આવી હતી;
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મોરબીથી શરુ કરીને રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને છેલ્લે અમદાવાદથી ગાંધીનગર સુધીનો પદયાત્રાનો રૂટ રહેશે. આજે (22મી ઓગસ્ટ) બપોરે…