Satya Tv News

Tag: CROGRESS

BTPના અધ્યક્ષ મહેશ વસાવા સહીત કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે, સમર્થકો સાથે ગાંધીનગર કમલમ પહોંચ્યા

વિધાનસભા ચૂંટણી સમયે મતભેદ સામે આવ્યા હતા આદિવાસી વિસ્તારમાં વર્ચસ્વ ધરાવે છે મહેશ વસાવા કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ ભાજપમાં જોડાશે લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તે તોડજોડની રાજનીતિ…

આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા કોંગ્રેસના 6 કાર્યકરોની અટકાયત

યુથ કોંગ્રેસના 6 જેટલા કાર્યકરોની અટકાયતસંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પેહલા અટકાયતકાર્યકરોની તેઓના ઘરેથી અટકાયત આપના નેતા સંદીપ પાઠકના પૂતળા દહન કરે તે પહેલા અંકલેશ્વરમાં યુથ કોંગ્રેસના 6 જેટલા…

ભરૂચ.કોગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માંગરોળા નું જિલ્લા ના ખેડૂતોને આવાહન .

કોગ્રેસ અગ્રણી ખેડૂતોને આવાહન .ખેડૂતોઓ પણ સમર્થ આપે તેવી કરી અપીલ.16 તારીખે ખેડૂતો દ્વારા ભારત બંધ નું એલાન ભરૂચ કોંગ્રેસ અગ્રણી અને સહકારી આગેવાન સંદીપ માગરોળા સર્કિટ હાઉસ ખાતે એક…

નેત્રંગ તાલુકા કોંગ્રેસ તથા બીટીપી માં મોટું ભંગાણ

ધારાસભ્ય રીતેષવસાવા નાં હસ્તે કોંગ્રેસ નાં તાલુકા પંચાયત સભ્ય તથાં આગેવાનો બીટીપી નાં પાયાના કાર્યકરો તથાં આગેવાનો ભાજપ નો ભગવો ધારણ કરતાં કોંગ્રેસે તથાં બીટીપી માં મોટું ભંગાણ આવનારી લોકસભા…

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’નો બીજો તબક્કો અરુણાચલ પ્રદેશથી થઈ શકે છે શરૂ

રાહુલ ગાંધીની ‘ભારત જોડો યાત્રા’ના આગામી બીજા તબક્કાનો હેતુ લોકો સાથે જોડાવાનો અને તેમની સમસ્યાઓને ઉઠાવવાનો રહેશે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને આસામ વિધાનસભામાં વિપક્ષના નેતા દેવબ્રત સૈકિયાએ જણાવ્યું હતું કે,…

કોંગ્રેસ અધ્યક્ષ ચૂંટણી: બિહારમાં વોટિંગ પહેલા 50 જેટલા કોંગ્રેસી નેતાઓ ગુમ થયાં

બિહાર કોંગ્રેસના નેતાઓ તરફથી રાષ્ટ્રીય અધ્યક્ષ ચૂંટણીમાં વોટ નાખવાના છે. આ અગાઉ કોંગ્રેસના 50થી વધારે નેતાઓ ક્યાંય દેખાતા નથી. આ નેતા ન તો સદાકત આશ્રમમાં દેખાઈ રહ્યા છે, ન તો…

કેજરીવાલ આવતી કાલે ફરી આવશે ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી…

• કોંગ્રેસની સરકાર બનતા જ ગુજરાતના પ્રત્યેક નાગરિકને રૂ. ૧૦ લાખ સુધી મફત ઈલાજ મળે તેવી જ ‘સ્વાસ્થ્ય યોજના’ ગુજરાતમાં લાગુ કરવામાં આવશે.•

સરકારી કર્મચારીઓને અન્યાય કરતી નવી પેન્શન સ્કીમ બંધ કરીને ગુજરાતમાં કોંગ્રેસ સરકાર બનતા સામાજીક સુરક્ષા માટે જુની પેન્શન સ્કીમ લાગુ કરીને ઐતિહાસીક નિર્ણય કરાશે. અમદાવાદ ખાતે આયોજીત વિશેષ પત્રકાર પરિષદમાં…

ભરૂચ : જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેકટર ઓફિસએ વિરોધ પ્રદર્શન: નરેન્દ્ર મોદીના પોસ્ટર પર ફેંકી શાહી

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિનું કલેકટર ઓફિસએ વિરોધ પ્રદર્શનવિરોધ પ્રદર્શન દરમિયાન કોઈ ટીકર ખોરે નરેન્દ્ર મોદીના પોસ્ટર પર ફેંકી શાહીઆંદોલન કરી રહેલા કોંગ્રેસની ટીંગાટોળી કરી અટકાયત કરાય ભરૂચમાં પણ કેન્દ્રની ભાજપ…

કોંગ્રેસ અધ્યક્ષાના સ્વ. રાજકીય અને અંગત સલાહકારના ઈશારે તિસ્તાને લાખો રૂપિયા મળ્યા, SITની એફિડેવિટમાં ખુલાસો

તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો થયો છે. ગુજરાત SIT એ સામાજિક કાર્યકર તિસ્તા સેતલવાડ વિરુદ્ધ પોતાના સોગંદનામામાં મોટો ખુલાસો કરીને ખળભળાટ મચાવ્યો છે. તિસ્તા સેતલવાડ કેસમાં એક મોટો ખુલાસો…

error: