Satya Tv News

Tag: gujarat

રાજકોટ-અમદાવાદ હાઈવે મરણચીસોથી ગુંજી ઉઠ્યોઃ માલિયાસણ ગામ પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતાં 2 લોકોના મોત, 3ની હાલત ગંભીર

રાજકોટ – અમદાવાદ હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ દુર્ઘટનામાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. જ્યારે ત્રણ લોકોની હાલ ગંભીર હોવાનું માનવામાં આવી રહ્યું છે. રાજકોટ –…

આવતીકાલે CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું ઉદ્ઘાટન, નવા વર્ષના આગમન પૂર્વે આ શહેરીજનોને મળશે મોટી ભેટ

રાજ્યના સૌથી લાંબા બ્રિજનું 25 ડિસેમ્બરના રોજ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે ગુજરાતના સૌથી લાંબા બ્રિજનું આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ લોકાર્પણ કરવાના છે. વડોદરામાં 3.5 કિલોમીટરનો આ…

ઠંડીમાં ઠૂંઠવાશે ગુજરાત:એક સપ્તાહ સુધી હાડ થીજવતી શીત લહેર, અમદાવાદમાં ફૂલગુલાબી ઠંડી તો નલિયામાં કોલ્ડવેવ, આબુમાં પ્રવાસીઓએ તાપણાં કર્યાં

આખરે શિયાળાએ ગુજરાતમાં જમાવટ કરી દીધી છે. છેલ્લા બે દિવસથી તાપમાનનો પારો નીચો ઊતરી રહ્યો છે, જેને કારણે હાડ થિજાવતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે. આજે અમદાવાદમાં ઠંડીનો પારો 12…

અમદાવાદ : AAP ના વધુ 21 ઉમેદવારોના નામ જાહેર, જુઓ વિરમગામથી હાર્દિક પટેલ સામે કોને ઉતાર્યા મેદાને..!

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે AAPના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ અમદાવાદ પ્રદેશ કાર્યાલય ખાતેથી વધુ 21 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી…

ભરૂચ : યુવકની સગાઈ તૂટી જતાં અન્ય સાગરીતો સાથે મળી આમોદના શ્રીકોઠી ગામેથી કર્યું હતું યુવતીનું અપહરણ, 5 લોકો ઝડપાયા

શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર 5 યુવકોની પોલીસે અમદાવાદના બગોદરાના અરણેજ ગામ નજીકથી ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. ભરૂચ જિલ્લાના આમોદ તાલુકાના શ્રીકોઠી ગામ નજીથી યુવતીનું અપહરણ કરનાર…

મોરબી દુર્ઘટના : ઓરેવા ગ્રુપની ઓફિસ પર પોલીસના દરોડા,દસ્તાવેજો કબજે

જયસુખ પટેલ હરિદ્વારમાં છુપાયા હોવાની વિગતો સામે આવી છે. મોરબી પોલીસની એક ટુકડી હરિદ્વાર પહોંચી છે અને જયસુખ પટેલની શોધખોળ આરંભી છે. ગત રવિવાર 30 તારીખે મોરબીમાં બનેલી ગોઝારી ઘટના…

અલવિદા ઇલાબહેન : પદ્મભૂષણ-રોમન મેગ્સેસેથી સન્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન

ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ કુલપતિ, સેવા સંસ્થાના સ્થાપક તેમજ રેમન મેગ્સેસે સહિતના આંતરરાષ્ટ્રીય પુરસ્કારોથી સમ્માનિત ઈલાબેન ભટ્ટનું 89 વર્ષની વયે નિધન અમદાવાદમાં સ્વાશ્રયી મહિલા સેવા સંઘના સ્થાપક ઇલાબેન ભટ્ટનું અવસાન થયું…

નર્મદા સુગર ધારીખેડામા સંતોની ઉપસ્થિતી વચ્ચે પૂજનવિધિ સાથે શેરડી પીલાણનો થયો પ્રારંભ

8લાખ ટન વિક્રમજનક શેરડીપિલાણનો લક્ષ્યાંક સામે દૈનિક 6000મેટ્રિક ટન દરરોજનું શેરડીનું પીલાણ 180 દિવસ મા પૂરો કરાશે નર્મદા સુગરમા ચાલુ વર્ષે 1.5 લાખ લીટર કરતાં વધુ ઇથેનોલ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇ…

અમદાવાદ : હવે ગણતરીની મિનિટોમાં ચકાસી શકશો દવા અસલી છે કે નકલી, 1 જાન્યુઆરીથી દવાઓ પર ક્યુઆર કોડ ફરજિયાત

દવાઓ પર ક્યુઆર કોડથી નકલી દવાઓનું વેચાણ અટકશે તથા દર્દી દવા અંગે જાત તપાસ પણ કરી શકશે. આ સાથે કેમિસ્ટોને પણ ક્યુઆર કોડથી કામકાજમાં સરળતા રહેશે. દેશમાં બેફામ રીતે થતા…

આજથી વલસાડ-વડનગર ઇન્ટરસિટી એક્સપ્રેસની શરુઆત, આ રુટના અનેક મુસાફરોને થશે ફાયદો

આ ટ્રેનની (Train) નિયમિત સેવા 4 નવેમ્બર થી શરૂ કરવામાં આવશે. આ રુટ શરુ થતા નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, ગાંધીનગર કેપિટલ અને મહેસાણાના મુસાફરોને ઘણી રાહત રહેશે.…

error: