વડોદરાની આસપાસ 1000 કરતાં પણ વધારે કેમિકલ ફેક્ટરી, રિફાઈનરીમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા;
ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનની ગુજરાત રિફાઈનરીની બેન્ઝિન સ્ટોરેજ ટેન્કમાં લાગેલી આગે લોકોના જીવ અદ્ધર કરી દીધા હતા. આગ પર કાબુ લઈ લેવામાં આવ્યો હતો પણ આસપાસના હજારો લોકોના જીવ આ દુર્ઘટનાએ…