Satya Tv News

Tag: GUJRAT

નવસારી:દાંડીના દરિયામાં ડૂબી રહેલા વલવાડાના 6 યુવકોના 5 હોમગાર્ડે જીવ બચાવ્યા

બપોરના સમયે ગરમીથી રાહત મેળવવા માટે દરિયામાં ગયા પણ ભરતી આવી અને ફસાઇ ગયા હતા દાંડીના દરિયાકિનારે હાલ વેકેશનમાં મહુવા તાલુકાના વલવાડા ગામના 6 યુવકો ફરવા આવ્યા હતા. બપોરે ગરમી…

ગુજરાત માટે આગામી 26 તારીખ અતિ ભારે! 65 કિ.મીની ઝડપે ભારે પવન ફૂંકાવાની આગાહી, જુઓ શું કહે છે હવામાન વિભાગ

આગામી 26 મેના રોજ ગુજરાતમાં ફૂંકાઈ શકે છે ભારે પવન, હવામાન વિભાગે જણાવ્યું કે, શુક્રવારે દરિયાકાંઠા વિસ્તારમાં 65 કિમીની ઝડપે ફૂંકાઈ શકે છે પવન. રાજ્યમાં અત્યાર 42થી 43 ડિગ્રી જેટલું…

આ રાશિના જાતકોએ આજે કૌટુંબિક મતભેદથી દૂર રહેવું તો આ જાતકે વાહન ચલાવવામાં રાખવી કાળજી, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે?તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ24 05 2023…

એક્ટર આદિત્યસિંહ રાજપૂત ઘરમાં મૃત હાલતમાં મળ્યોઃ ડ્રગ ઓવરડોઝની શંકા

મૈને ગાંધી કો નહિ મારા ફિલ્મ તથા સ્પિલ્ટ વીલા ટીવી શોમાં કામ કર્યું હતું 33 વર્ષીય આદિત્યસિંહ અંધેરીમાં ફલેટના બાથરુમમાં મૃત હાલતમાં મળ્યોઃ મોડલ ઉપરાંત કાસ્ટિગં ડાયરેક્ટર તરીકે પણ કામ…

આર્થિક પાસુ મજબૂત બનશે, આવકના નવા દ્વાર ખુલશે તો આ રાશિના જાતકોને ધંધાકીય કામમાં લાભ થશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ23 05…

માંજલપુરની દુકાનમાં આગ, ઉપરના માળે રહેતા ચાર લોકોનું રેસ્ક્યૂ કરાયું

શહેરમાં શનિવારે રાત્રે 12.45 વાગ્યે આગના બે બનાવ બન્યા હતા. જેમાં તરસાલી અને માંજપુર ખાતે બનેલા બન્ને બનાવોમાં મળીને 5 લોકોના જીવ બચાવાયા હતા. પ્રથમ બનાવમાં તરસાલી વિસ્તાર પાસે ચોખા…

આ રાશિનાં જાતકોને ધંધામાં પ્રગતિ અને ધનલાભ થશે, તો આ જાતકોને પ્રતિસ્પર્ધીઓથી સાવધાન રહેવું, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ15 05…

વડોદરાના સયાજીબાગ ઝૂમાં હિપ્પોના હુમલાથી ઘવાયો હતો, બ્રેઈન હેમરેજથી મોત, જમણો પગ કાપવો પડયો હતો

વડોદરા સયાજીબાગ ઝૂમાં હિપ્પોપોટેમસના હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા સિક્યોરિટી ગાર્ડ રોહિત ઇથાપેનું બ્રેઈન હેમરેજથી આજે સારવાર દરમિયાન મોત થયું છે. તેમના મૃતદેહને વડોદરાની સયાજી હોસ્પિટલમાં મોકલી લાવવામાં આવ્યો હતો.…

આજનો રવિવાર આ રાશિના જાતકો માટે રહેશે શુભ-અશુભ, જાણો કોને ધનલાભ ને કોને નુકસાન

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ14 05…

વડોદરામાં ટ્રાફિકનો પ્રશ્ન વિકટ બનતા રોડ પરના ટ્રાફિક સર્કલો કાપીને નાના કરવાની કામગીરી ચાલુ

હાલ છાણી સર્કલ નાનું કરવાની કામગીરી ચાલી રહી છે છાણી સર્કલમાં વડનું સ્થાપત્ય ફરતે સુશોભન કરવા માગણી છાણીનું કામ પૂરું થતાં બીજા ચાર સર્કલ નાના કરાશે વડોદરા વડોદરા શહેરમાં ટ્રાફિકનો…

error: