Satya Tv News

Tag: GUJRAT

‘સરકારી બાબુ’નો મોંઘો iphone ડેમમાં પડ્યો એટલે 3 દિવસ પંપ ચલાવી લાખો લીટર પાણીનો કર્યો વેડફાટ

છત્તીસગઢના પંખાજૂરમાં એક ફૂડ ઈન્સ્પેક્ટરનો મોબાઇલ પાણીમાં પડી ગયો હતો એક ફોન ખાતર દોઢ હજાર એકર ખેતરોની સિંચાઈ કરી શકાય એટલા 21 લાખ લીટર પાણીનો વેડફાટ કરી નખાયો સામાન્ય નાગરિકોને…

સુરતમાં આજે બાબા ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર, સવારથી ઉમટ્યાં શ્રદ્ધાળુઓ

સુરતના લિંબાયતના નીલગીરી ગ્રાઉન્ડમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે. સુરતમાં બાગેશ્વર દરબાર જ્યાં યોજાવાનો છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે. આકાશમાંથી ગરમી વરસી રહી છે…

ભરૂચ:ટ્રેનમાં લાવેલાં દારૂની હેરાફેરી કરતાં 4 ઝડપાયાં; દારૂ સહિત 72 હજારનો મુદ્દામાલ જપ્ત

ભરૂચના બરાનપુરા રેલવેના પાટા પાસે શહેરના બરાનપુરા ખત્રીવાડ ખાતે રહેતાં કુખ્યાત બુટલેગર જીતેન્દ્ર ઉર્ફે જીતુ ખત્રીએ વિદેશીદારૂ મંગવ્યો હોવાનું તેમજ તે દારૂ તેનો સાગરિત રેલવે સ્ટેશન તરફથી લાવવાનો હોવાની બાતમીના…

મોરબીના બેલા ગામ પાસે અકસ્માત સર્જાયો, એકનું મોત અને બે વ્યક્તિને ઈજા પહોંચી

મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં બેકાબુ ટ્રકના ચાલકે બે બાઈકને ઠોકર મારી હતી. એક બાદ એક બે બાઈકને અડફેટે લેતા બાઈકના ચાલકનું ગંભીર મોત થયું હતું. તેમજ અન્ય બે વ્યક્તિને…

નવી સંસદ પર વિવાદ: ગૃહમંત્રી શાહે સોનિયા ગાંધીનો કાર્યક્રમ યાદ અપાવી કહ્યું, કોંગ્રેસ કરે તો ઠીક, પણ PM મોદી કરે તો બહિષ્કાર!

અમિત શાહે કહ્યું, સોનિયા અને રાહુલે છત્તીસગઢમાં વિધાનસભાનું ઉદ્ઘાટન કર્યું. ત્યાં રાજ્યપાલ આદિવાસી હતા તેમને કેમ ન બોલાવાયા? દિલ્હીમાં નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન પર વિપક્ષનાં વિરોધ વચ્ચે હવે અમિત શાહનું…

વિરોધીઓથી સાવધાન, ખોટા ખર્ચાથી સંભાળવું, આ રાશિના જાતકો શુક્રવાર સંભાળી લેજો, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો.આજનું પંચાંગ26 05 2023…

અંકલેશ્વર: ફરી NH 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ માર્કેટના ભંગારના બે ગોડાઉનમાં લાગી ભીષણ આગ

SATYA TV, અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 48ને અડીને આવેલ રીગલ સ્ક્રેપ યાર્ડના બે ભંગારના ગોડાઉનમાં અચાનક આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી. હાઇલાઇટ:અંકલેશ્વર NH 48ની પાસે રીગલ સ્ક્રેપ…

રાજકોટ: “નિર્ણય શક્તિ દ્વારા સફળ જીવન અને સુખની ચાવી” સેમીનારનું ભવ્ય આયોજન

યુપીએલ યુનિવર્સીટી,અંકલેશ્વર, કચ્છ સૌરાષ્ટ્ર એચ.આર.ફોરમ રાજકોટ, કચ્છ સૌરાષ્ટ્ર પ્રોડ્કટીવીટી કાઉન્સિલ રાજકોટ ,ભારતીય મઝદૂર સંઘના સંયુક્ત ઉપક્રમે ગત તા.૨૧.૦૫.૨૦૨૩ને રવિવારના રોજ પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,રાજકોટ ખાતે એક ભવ્ય સેમિનાર“નિર્ણય શક્તિ દ્વારા સફળ…

ઈટાદરા ગામે મંદિરનું તાળું તોડી ૧૧.૪૦ લાખના ઘરેણાની ચોરી

મંદિરમાંથી માતાજીના ફોટા, સોના-ચાંદીના હાર સહિતના દાગીના ઉઠાવી તસ્કર ટોળકી નાસી છુટી માણસા તાલુકાના ઈટાદરા ગામે ગત રાત્રિના રોજ અજાણ્યા ચોર ઈસમો એ ગામની સીમમાં આવેલ વહાણવટી માતાજીના મંદિરના મુખ્ય…

સુરતમાં 22 માસૂમોને ભરખી જનાર અગ્નિકાંડના 14 આરોપીઓ જામીન પર, કોર્ટ સુનાવણી શરૂ થતાં વાલીઓને ઝડપથી ન્યાયની અપેક્ષા

આજથી ચાર વર્ષ પહેલાં 24 મે, 2019ના રોજ, સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડમાં આગ ફાટી નીકળી હતી. તેમાં 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ થયાં હતાં. આ અગ્નિકાંડને આજે 4 વર્ષ પૂર્ણ થયા…

error: