Satya Tv News

Tag: GUJRAT

સુરતમાં 4 વર્ષીય બાળક ઘરે કહ્યા વિના બમરોલી ખાડીમાં રમવા આવ્યું, અચાનક ખાડીમાં ગરકાવ થતાં મોત

શહેરના પાંડેસરામાં આજે બમરોલી ખાડી પાસે રમી રહેલા ચાર બાળકો પૈકી એક બાળક અચાનક ખાડીમાં ગરકાવ થઈ ગયો હતો. દુર્ઘટના અંગે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવતાં માસુમ બાળકને સિવિલ હોસ્પિટલમાં…

અમદાવાદ: ટિકિટ વગર મુસાફરી કરતાં 32 લાખથી વધુ લોકો દંડાયા, કરોડોની આવક

આમ તો ટ્રેનમાં અનેકવાર ટિકિટ વગર મુસાફરી કરતા મુસાફરો પકડાતા હોય છે, પણ શું તમે ક્યારેય એવી કલ્પના કરી છે કે આ ટિકિટ વગર મુસાફરી કરતાં મુસાફરો સામે કાર્યવાહી કરવામાં…

આતંકી અકબર પાશાના ઇશારે નીતિન ગડકરીને હત્યાની ધમકી આપાઈ

અકબરની પૂછપરછ માટે નાગપુર પોલીસ ફરી બેલગાંવ જશે પીએફઆઈ સાથે જોડાયેલા અબર પાશાના કહેવાથી જયેશ કાંથા ઉર્ફે શાકીરે ધમકીના ફોન કર્યા હતા મુંબઇ : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને ધમકી આપવાના…

રાજકોટ-જામનગર હાઇવે પર ટ્રેક્ટર અને કાર વચ્ચે અકસ્માત, 3 મિત્ર સહિત 4ના મોત

ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ- જામનગર હાઈવે નજીક ટ્રેક્ટર અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં ચાર લોકોના મોત નિપજ્યા હતાં. જ્યારે…

સુરત જિલ્લાના ગોથાણ ગામે વીજળી પડતા યુવકનું મોત, ખેતરમાં ઝાડ કાપવા દરમિયાન વીજળી પડતા ઘટના બની

છેલ્લા બે ત્રણ મહિનાથી વાતાવરણમાં સતત પલટો આવી રહ્યો છે ઉનાળાના દિવસોમાં જે રીતે વરસાદી માહોલ જામી રહ્યો છે તે જોતા જાણે ચોમાસું હોય તેવો અનુભવ થઈ રહ્યો છે ગઈકાલે…

અમદાવાદ:ટાઈફોઈડનો ચેપ લગાડી શકે તેવું પીવાનું પાણી વેચતું ગોડાઉન સીલ

મ્યુનિ. મધ્યઝોનના ડીવાયએમસી મીહિર પટેલે મંગળવારે ખાડિયામાં આવેલા માંડવીની પોળની દેવની શેરીમાં રાજ વોટર સપ્લાયના નામે ગોડાઉનમાંથી પાણીના જગ પહોંચડાતા એકમને સીલ કર્યું હતું. લેબોરેટરી તપાસમાં આ ગોડાઉનમાં રાખવામાં આવેલા…

15 દિવસ બ્રિજ બંધ રાખવા જાહેરનામું:અંકલેશ્વર ઓએનજીસી ઓવરબ્રિજ 20 એપ્રિલથી 4 મે સુધી બંધ કરવામાં આવશે; વાહનચાલકો માટે માર્ગ ડાયવર્ટ કરાયા

અંકલેશ્વર અંકલેશ્વર ખાતે ઓએનજીસી ઓવરબ્રિજ માર્ગ બંધ કરવામાં આવશે. જેના કારણે 20 એપ્રિલથી 4 મે સુધી 15 દિવસ માટે બ્રિજ બંધ રાખવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે. જેમાં સ્પાન બ્રિજને તોડી…

ઉધના ઉદ્યોગનગરમાં સાડી અને કુર્તાની ફેક્ટરીમાં આગ ફાટી નીકળી, 4 કારીગરોનું રેસ્ક્યૂ કરાયુ

સુરતમાં સમયાંતરે આગ લાગવાની ઘટના સામે આવતી રહે છે ખાસ કરીને સુરતમાં ટેક્સટાઇલ પ્રોસેસિંગ અને રેડીમેડ ગારમેન્ટ ની ખૂબ મોટા પ્રમાણમાં ફેક્ટરી હોવાને કારણે આગની ઘટના સતત બનતી રહે છે.…

જોધપુર જતી બસનો મહેસાણામાં અકસ્માત, બે લોકોના નિધન: ત્રણ ક્રેનની મદદથી મુસાફરોને બચાવવામાં આવ્યા

મહેસાણાના નંદાસણ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાતા બે લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ગુજરાતમાં છેલ્લાં કેટલાંક સમયથી રોડ અકસ્માતની ઘટનાઓમાં સતત…

આ રાશિના જાતકો કોર્ટ કેસ કે મગજમારીથી દૂર રહેજો નહીંતર બુધવાર બગડશે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

તમામ રાશિના જાતકો માટે જુઓ આજનો દિવસ કેવો રહેશે? તો કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ રહેશે તે પણ જાણો. આજનું પંચાંગ19 04…

error: