અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની ધરપકડ
અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની કરી ધરપકડ આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલ્યો 50 થી 60 ના ટોળાએ ઘેરાવો કરી ઘર્ષણ સર્જ્યું 1.18 લાખની સોનાની ચેઇનની લૂંટ અને વાહનની…
અંકલેશ્વરમાં વીજ ટીમોના હુમલા અને લૂંટમાં આરોપીની કરી ધરપકડ આરોપીની ધરપકડ કરી કસ્ટડીમાં મોકલ્યો 50 થી 60 ના ટોળાએ ઘેરાવો કરી ઘર્ષણ સર્જ્યું 1.18 લાખની સોનાની ચેઇનની લૂંટ અને વાહનની…
મહિલાના પરિવારમાં બે બાળક અને એક દીકરી છે. મહિલાનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં અનેક સવાલ ઉઠી રહ્યા છે. ડાયમં નગરી સુરતમાં હચમચાવનારી ઘટના સામે આવી છે. શહેરના ડીંડોલી વિસ્તારમાં સળગેલી…
આહવામાં આવેલ એક અંગ્રેજી માધ્યમમાં જુનિયર કેજીમાં અભ્યાસ કરતા માસૂમ બાળકને શિક્ષિકા દ્વારા ઢોર માર મરાતા શિક્ષણ જગતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. ડાંગ જિલ્લાનાં વહીવટી મથક આહવામાં આવેલી દીપદર્શન ઈંગ્લીશ…
આજનું પંચાંગ07 04 2023 શુક્રવારમાસ ચૈત્રપક્ષ કૃષ્ણતિથિ એકમ સવારે 10.20 પછી બીજનક્ષત્ર ચિત્રા બપોરે 1.32 પછી સ્વાતિયોગ હર્ષણકરણ કૌલવ સવારે 10.20 પછી તૈતિલરાશિ તુલા (ર.ત.) મેષ (અ.લ.ઈ)જમીન મિલકતને લગતા કાર્યોમાં…
નર્મદા જિલ્લામાં પોષણ પખવાડયાની ઉત્સાહભેર કરાઈ ઉજવણી અદાણી ફાઉન્ડેશન દ્વારા પોષણ પખવાડિયાનું સફળતાપૂર્વક આયોજન 25000થી વધુ લોકોએ તંદુરસ્તી વધારતી ઝુંબેશમાં ભાગ લીધો ઉત્સાહભેર કુપોષણ મુક્ત ભારત માટે વ્યક્તિગત અને સામુદાયિક…
ભરૂચમાં રેલવે ફાટક ખુલ્લો રહી જતા સર્જાયો અકસ્માત ગુડ્સ ટ્રેન અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત ફાટકમેન નશામાં હોવાનો સ્થાનિકોનો આક્ષેપ ગ્રામજનોએ ફાટક પર ઓવરબ્રિજ બનાવવાની કરી માંગણી અકસ્માતના કારણે ટ્રક…
અંકલેશ્વરમાં પાર્ક કરેલ ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી ફરાર મોદી નગર બસ સ્ટેન્ડ પાસે પાર્ક કરેલ ઇક્કો કારની ચોરી કરી ફરાર ૩ લાખથી વધુની ઇક્કો કારની ચોરી કરી…
અંકલેશ્વરમાં કમલ ટ્રેડર્સના વેપારીના મોબાઈલની ચોરી કરી ફરાર બેંક એકાઉન્ટમાંથી ઓનલાઈન ૪.૩૩ લાખથી વધુની કરી છેતરપીંડી છેતરપીંડી કરી હોવાનું માલુમ પડતા વેપારીએ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ અંકલેશ્વર જી.આઈ.ડી.સી.એસટી ડેપો સામે…
અંકલેશ્વરમાં સીંગતેલના ભાવમાં વધારો થતા લોકોની હાલત બની કફોડી દોઢ મહિનાથી સીંગતેલના ભાવમાં પ્રતિદિન જોવા મળ્યો વધારો તેલના વધતા ભાવ મધ્યમવર્ગ માટે માથાનો દુખાવો બન્યો અંકલેશ્વરમાં સિંગતેલનાં ભાવ ફરી ભળકે…
અંકલેશ્વરમાં ચૈત્ર સુદ પૂનમના રોજ હનુમાન જયંતીની શ્રદ્ધાપૂર્વક કરાઈ ઉજવણી હનુમાન મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું કર્યું આયોજન ભક્તોએ સંકટ મોચાનના દર્શન કરી ધન્યતા અનુભવી અંકલેશ્વરમાં આજે ચૈત્ર સુદ પૂનમના રોજ…