Satya Tv News

Tag: GUJRAT

કેજરીવાલ આવતી કાલે ફરી આવશે ગુજરાત

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. અરવિંદ કેજરીવાલ આવતી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. આમ આદમી…

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો મુદ્દો ઉચકાયો

સુરતના કતારગામમાં લવ જેહાદના પોસ્ટર બેનર લાગતા રાજકારણ ગરમાયુંકોટ વિસ્તારમાં લેન્ડ જેહાદ અને અશાંતધારાના અમલમાં કૌભાંડ થયાની વાત વહેતી થઈ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સુરતમાં લવ જેહાદ અને લેન્ડ જેહાદનો…

ગુજરાતની ચૂંટણી હવે 8મી ડિસેમ્બર પછી જ યોજાશે

વર્ષ 2022 અને 2023માં દેશભરમાં યોજાનારા ચૂંટણી અખાડાના આજથી આધિકારીક શ્રી ગણેશ થયા છે. ઇલેક્શન કમિશને આજે યોજેલ પ્રેસ કોન્ફરન્સમાં હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી છે. હિમાચલમાં 12 મી…

ગુજરાત સરકારનો સિટી બસ સેવાને લઈને મોટો નિર્ણય

ગાંધીનગર શહેરી પરિવહન વ્યવસ્થા સુદ્રઢ કરતો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો વધુ એક જનહિતકારી નિર્ણય સામે આવ્યો છે. મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન સુવિધા અન્વયે રાજકોટ મહાનગરપાલિકા, સુરેન્દ્રનગર-દૂધરેજ અને ભૂજ નગરપાલિકાને બસ સેવા…

તાલાલામાં બાળકીની હત્યા મામલે થયો મોટો ધડાકો, પિતા-મોટા બાપુજીએ ઉતારી મોતને ઘાટ, 2 કલાક આગ પાસે ઊભી રાખી

ગીર સોમનાથના ધાવાગીરના ચકચારી બાળકી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે. 14 વર્ષીય ધૈર્યાને તેના જ પિતા ભાવેશ અને મોટા બાપુજી દિલીપે જ મોતને ઘાટ ઉતારી હતી. ધૈર્યાને વળગાડ હોવાની…

વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ફરી એકવાર ભડકો, 15 નેતાઓએ જાહેર કરી દીધી નિવૃત્તિ, 40 રાજીનામા

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસમાં ભડકો થયો છે. ઊંઝા કોંગ્રેસમાં ભૂંકપ આવ્યો છે. ઊંઝા શહેરના 40 કાર્યકરો દ્વારા રાજીનામું અપાયું છે, તો 15 અગ્રણીઓ દ્વારા પાર્ટીમાંથી નિવૃત્તિ જાહેર…

આ વર્ષનું દિવાળી વેકેશન પડશે મોંઘુ ?

સુરતથી રાજકોટ જવા AC બસનું ભાડું રૂ.1500 વસુલાય છે. સુરત-ભાવનગર AC બસનું ભાડું રૂ.2000 હજારે પહોચ્યું છે. સાથે સુરતથી ભાવનગર જવા માટે નોન AC બસનું ભાડું 1400 રૂપિયા વસુલવામાં આવી…

અમદાવાદ :એસીબીની ટીમ દ્વારા રૂ.35000ની લાંચ લેતા 2ને દબોચ્યા

રાજ્ય વેરા અધિકારીએ GST નંબરની કામગીરી કરવા માંગી લાંચ રાજ્ય વેરા અધિકારી સહિત અન્ય બે લોકોએ લાંચ માંગી GST નંબર રિજેક્ટ થતા અન્ય બે લોકો સહિત અધિકારીએ લાંચની માંગણી કરી…

આજથી 6 દિવસ માટે રેલવે વિભાગ દ્વારા કેટલીક ટ્રેનો રદ

પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો રદ રહેશે આજથી 17 ઓક્ટોબર સુધી ટ્રેનો રદ રહેશે રેલ્વે ટ્રેકની કામગીરીને લીધે ટ્રેનો રદ કરાઇ આજથી 17 મી ઑક્ટોબર 2022 ના રોજ સુધી પ્રતાપનગર-એકતાનગર-પ્રતાપનગર મેમુ ટ્રેનો…

અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ લોક વિજ્ઞાન કેન્દ્ર- જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર ભરૂચના માધ્યમથી માર્ગદર્શન હેઠળ સેમિનારનું આયોજન કર્યું

વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ ગુજરાત સરકાર પ્રેરિત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી -ગુજકોસ્ટ,ગાંધીનગર દ્વારા સાયન્સસીટી, અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના નેશનલ સાયન્સ સેમિનારમાં લાયન્સ સ્કૂલ અંકલેશ્વરના સવાણી ક્રિન્સ વિનોદભાઈએ પરમ…

error: