ગાંધીનગર :આસો સુદ નોમની રાત્રે પણ સદીઓની પરંપરા અનુસાર રૂપાલ વરદાયી માતાજીની પલ્લી નીકળી
સમૃદ્ધિની વાત કરવાની હોય ત્યારે વર્ષો નહીં, સદીઓથી લોકો કહે છે ‘અહીં દૂઘ-ઘીની નદીઓ વહે છે.’ આ તો કહેવત છે, પરંતુ ગુજરાતના ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં આજની નહીં, પરંતુ સદીઓથી…