Satya Tv News

Tag: GUJRAT

રાજકોટ : અકસ્‍માતગ્રસ્‍ત પરપ્રાંતીય યુવકોની મદદ માટે 108ને ફોન કરનાર યુવાનનું મોત,જુઓ કેવી રીતે

રાજકોટ શહેરના કોઠારીયા રોડ પર ખોખડદડ નદીના પુલ પાસે રાત્રીના અગિયારેક વાગ્‍યે ત્રિપલ અકસ્‍માત સર્જાયો હતો. જેમાં માંડા ડુંગર પાસે રહેતાં એક કોળી યુવાનનું મોત નિપજ્‍યું હતું અને શાપર રહેતાં…

વાંસદામાં બે દિવસમાં ભૂકંપના બે આંચકા:રિક્ટર સ્કેલ પર નોંધાઇ 3.1 અને 2.8ની તીવ્રતા

એકવાર ફરી નવસારીના વાંસદાની ધરા ભૂકંપથી ધ્રુજી ઉઠી છે.બે દિવસમાં ભૂકંપના બે આંચકા અનુભવાતા લોકોમાં ફફડાટનો માહોલ ઊભો થયો છે. નવસારીના વાંસદા તાલુકામાં બે દિવસમાં બે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું…

ગૃહરાજ્યમંત્રીની મોટી જાહેરાત : નવરાત્રીમાં 12 વાગ્યા બાદ પણ ખુલ્લા રાખી શકાશે ખાણીપીણી સ્ટોલ તેમજ હોટેલ

ગુજરાતમાં કોરોનાકાળ બાદ નવરાત્રિનો તહેવાર હવે ઊજવી શકાશે. ખેલૈયાઓએ આ વખતે ખૂબ જ તૈયારીઓ કરી છે. રાજ્ય સરકારે પણ અમદાવાદમાં વાઈબ્રન્ટ નવરાત્રિ સહિત રાજ્યમાં સાત જિલ્લાનાં 11 સ્થળ પર શેરી…

સમસ્ત રાજપૂત સમાજ ગુજરાતનાં 225 યુવાનો રાજપીપળા હરસિધ્ધિ મંદિરે તલવાર મહાઆરતી કરશે

૨૦૦ કિલોથી વધુ ફૂલોથી ત્રિશુલ તથા ડમરુંની આકૃતિ બનાવીતલવાર મહાઆરતી કરાશે સાંજે ભવ્ય શોભાયાત્રા નીકળશે માં હરસિધ્ધિના મન્દિરના પ્રાંગણમાં છઠ્ઠા નોરતેએટલે કે તારીખ પહેલી ઓક્ટોબરના રોજ ૨૨૫ જેટલાં તાલીમ પામેલા…

રાજકોટમાં ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારી

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરુ થતાની સાથે જ વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર એક્શન મોડમાં આવ્યું છે. શહેર તેમજ જિલ્લામાં આ ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાય તે માટે પુરજોશમાં તૈયારીઓ…

સુરત : બેચરાજી મંદિરના પૂજારીએ ખાધો ફાંસો,ભક્તો દ્વારા હત્યાની શંકા

નવરાત્રિને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ સ્થિત વેડ રોડ વિસ્તારમાં આવેલા બેચરાજી મંદિરના મહંતે આપઘાત કરી લીધો છે. છેલ્લાં 25 વર્ષથી મંદિરમાં જ સેવા પૂજા…

ગુજરાત : રસ્તાઓના રિસરફેસીંગના કામો માટે ફાળવણી 508.64 કરોડ CM ભૂપેન્દ્ર પટેલે કર્યા મંજૂર

હાલ કુલ 5,790 કિ.મી લંબાઇના માર્ગોના અંદાજે રૂ.5,986 કરોડના કામો પ્રગતિમાં છે. જ્યારે 508.64 કરોડ રિસરફેસીંગ માટે મંજૂર કરાયા છેનાગરિકોને સુવિધાયુકત અને સલામત રસ્તા મળે તવો ઉદ્દેશ્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે…

ભરૂચ : મનુબર ચોકડી પાસે 5 વર્ષીય બાળકને બસે ટક્કર મારતા સારવાર હેઠળ,બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ

ભરૂચ દહેજને જોડતાં મનુબર ચોકડી પાસે અકસ્માતનો બન્યો બનાવ, બસ ચાલકે રોડ ક્રોસ કરતા 5 વર્ષીય બાળકને ટક્કર મારતા અડફેટે લીધો, 5 વર્ષીય ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા,અકસ્માત બાદ બે કિલોમીટર…

દમણ દરિયાની મજા માણવા ગયેલા સુરતના 5 યુવક દરિયામાં ડૂબ્યા: 5 યુવાન પૈકી 2 યુવકનો બચાવ 3 લાપતા

વલસાડ જિલ્લાને અડીને આવેલા સંઘપ્રદેશ દમણ ખાતે સુરતના 5 યુવાન મોટી દમણ ખાતે આવેલા લાઈટ હાઉસ નજીક દરિયાની મજા માણવા ગયા હતા. ભરતીના સમયે દરિયામાં નાહવા પડેલા પાંચ યુવક ડૂબવા…

સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતમાં આયોજિત વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે

વિધાનસભાની ચૂંટણી નજીક આવતાની સાથે જ વડાપ્રધાન મોદી અને કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગુજરાતના પ્રવાસો તેજ કરી દીધા હોવાની માહિતી સામે આવી છે. સપ્ટેમ્બરના અંતમાં તથા ઓક્ટોબરના મધ્યમાં બંને વજનદાર…

error: