Satya Tv News

Tag: GUJRAT

બનાસ નદીમાં બે જ દિવસમાં 8 લોકો તણાયા, બે મૃતદેહ મળ્યા; પાણીની તાકાત અવગણવી ભારે પડી

રાજ્યમાં મેઘો ધોધમાર વરસ્યો. નદીઓ અને ડેમોમાં નવા નીરની આવક થવા પામી છે. વળી આ વખતે તો ઉત્તર ગુજરાતમાં બરાબરનો વરસાદી માહોલ જામ્યો. ખાસ કરીને બનાસકાંઠામાં તો મેઘો ધોધમાર વરસ્યો.…

રાજકરણ : વિધાનસભા ચૂંટણીને લઇ તમામ પક્ષોએ લગાવ્યું જોર, આજે રાહુલ ગાંધી, બી.એલ સંતોષ અને કેજરીવાલ સહિતના દિગ્ગજોની પધરામણી

ચૂંટણીને અનુલક્ષી ગુજરાતમાં કેન્દ્રીય નેતાઓના ધામા PM મોદી, કેજરીવાલ, રાહુલ ગાંધી આવશે ગુજરાત અશોક ગેહલોત અને કેજરીવાલ આજે ગુજરાત આવશે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ તમામ રાજકીય પક્ષો પોત-પોતાની તૈયારીમાં જોતરાઇ…

ભરૂચ :સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન, મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી

ભરૂચની સાંસ્કૃતિક ઓળખ સમા મેઘરાજા અને છડી ઉત્સવનું સમાપન છડીના આગમન સાથે પરંપરા મુજબ મેઘરાજાની વિસર્જન શોભાયાત્રા નીકળી મેઘરાજાની ભવ્ય વિસર્જન શોભાયાત્રા શ્રદ્ધાળુઓના સાગર વચ્ચે નીકળી ભરૂચની આગવી સાંસ્કૃતિક ઓળખ…

રાજકારણ :કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીની તારીખો 4-5 દિવસમાં થશે જાહેર, રાહુલ ગાંધી ઈચ્છે છે બિન-ગાંધીને મળે પદ

નથી માની રહ્યા રાહુલ, સોનિયા પણ નથી સંમત! ગેહલોત, ખડગે, વેણુગોપાલ અને વાસનિકના નામ પણ આગળ અશોક ગેહલોત, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કુમારી શેલજા અને મુકુલ વાસનિક આગામી 4થી 5…

ગુજરાત ચૂંટણી એંધાણ : ચૂંટણી જાહેર થવામાં 60 દિવસ જેટલો સમય બાકીઃ CR પાટીલનું સૂચક નિવેદન

વિધાનસભાની ચૂંટણીને લઇને CR પાટીલનું સૂચક નિવેદન, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકી: પાટીલ પાટીલે વિધાનગરના કાર્યક્રમમાં હાજરી આપી, ચૂંટણી જાહેર થવામાં 60 દિવસનો સમય બાકીઃ પાટીલ, વિદ્યાનગરમાં પાણી…

રાજકારણ બ્રેકીંગ : ગુજરાતમાં ચૂંટણી પહેલા વધુ 5 મંત્રીઓના ખાતામાં થઇ શકે છે ફેરફાર : સૂત્ર

ગુજરાત વિધાનસભાની ચુંટણી પહેલા ગુજરાત સરકારના વધુ 5 મંત્રીઑના ખાતામાં કાતર ફરે તેવી સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. કેબિનેટમાં ફરી થઇ શકે છે ફેરફાર , વધુ કેટલાક મંત્રીઓના ખાતામાં…

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, 3 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની આશંકા

સુરતમાં માતા-પુત્રના મૃતદેહ લટકતી હાલતમાં મળ્યા, પુત્રની હત્યા કર્યા બાદ માતાએ આપઘાત કર્યાની શંકા ઘરકંકાસમાં આપઘાત કર્યો હોવાની શક્યતા, દીકરાનો પંખે અને માતાનો હુંક સાથે ફાંસો, ભાઈ બહેન અને ભાણિયાને…

જામનગર નજીક હાઇવે પર હોટલ એલેન્ટોમાં ભીષણ આગ લાગતાં 25 થી વધુ લોકો દાજયા હોવાનું સામે આવ્યું

જામનગર પાસેની હોટેલમાં ભીષણ આગ, સિક્કા પાટિયા પાસે હોટેલ એલેન્ટોમાં ભીષણ આગ, હોટલમાં ભીષણ આગ લાગતાં 25 થી વધુ લોકો દાજયા, હોટેલની આગમાં પાર્ક કરેલા વાહનો પણ ભડકે બળ્યા જામનગર…

જંબુસર : ઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી કેમિકલ ખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ

ઔધોગિક કચરાના નિકાલ અર્થે આવતા વાહનો માર્ગ બંધ થવાથી કરાયા હોટલો પર પાર્કઔદ્યોગિક કચરાની ટ્રકોમાંથી પ્રદુષિત પાણી ઢોળાતા ભરાયા ખેતરોમાંખેતરોમાં પાણી ભરાય જતા ધરતી પુત્રોમાં રોષ જંબુસર તાલુકાનું મગણાદગામે આવતી…

અંકલેશ્વર : શહેર પોલીસ મથક ખાતે મહોરમ પર્વ નિમિતે શાંતિ સમિતિ બેઠક યોજાય

અંકલેશ્વર શહેર પોલીસ મથક ખાતે શાંતિ સમિતિ બેઠક યોજાય,વિભાગીય પોલીસ વડાની અઘ્યક્ષતામાં યોજાય બેઠક, તાજીયા કમિટીના સભ્યો અને મુસ્લિમ આગેવાનો રહ્યા ઉપસ્થિત અંકલેશ્વર શહેર પોલીસ મથકે ખાતે વિભાગીય પોલીસે વડા…

error: