Satya Tv News

Tag: GUJRAT

અમદાવાદમાં શ્રાવણ માસમાં મહાદેવના મંદિરની બહાર ગૌવંશના ટુકડા મળ્યા

અમદાવાદના ઇસનપુર વિસ્તારમાં ગોવિંદવાડી પાસે મનસાપૂર્ણ મહાદેવના મંદિરની બહાર આજે વહેલી સવારે ગૌવંશના ટુકડા મળતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ગૌવંશની કતલ કરીને કોઈ વ્યક્તિ તેને થેલામાં ભરી ફેંકી…

નર્મદા ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં

આ વખતે ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્ર સહિત મેઘો ધોધમાર વરસ્યો છે. નાના મોટા જળાશયો તથા ચેકડેમો પણ વરસાદી પાણીછી છલોછલ થઇ ગયા છે. નદીઓ…

બનાસકાંઠામાં 24 ગામમાં લમ્પીનો પગપેસારો, વધુ 12 પશુના મોત, કુલ મૃત્યુઆંક 63

બનાસકાંઠામાં લમ્પી વાયરસે કહેર મચાવ્યો છે.દિવસ જાય તેમ સંક્રમણ વધી રહ્યુ છે તો બીજી તરફ મૃત્યુઆંક પણ વધી રહ્યો છે. ત્યારે બનાસકાંઠામાં વધુ 12 પશુઓના મોત થતા મૃત્યુઆંક 63 થયો.…

SRICT સેન્ટર ઓફ એક્સેલન્સ શાળાના વિદ્યાર્થીઓ માટે અગ્નિ અને જીવન સુરક્ષા પર મૂળભૂત જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતુ.

UPL લિમિટેડ અને Gexon, નોર્વેના સંકલિત સહયોગથી શ્રોફ એસ.આર. રોટરી ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (SRICT) અંકલેશ્વર ખાતે ઔદ્યોગિક સુરક્ષામાં સેન્ટર ઓફ એક્સેલન્સ (COE)ની સ્થાપના કરવામાં આવી છે. અમે દેશમાં પ્રોસેસ…

ભરૂચ : લઠ્ઠાકાંડથી તંત્ર સફાળું જાગ્યું, 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ

ભરૂચનું તંત્ર લઠ્ઠાકાંડથી સફાળું જાગ્યું તંત્રએ કડક નિયમો જાહેર કર્યા 350 કેમિકલ કંપનીઓમાં પોલીસે હાથ ધરી તપાસ ઉદ્યોગોએ મિથેનોલનું સ્ટોક પત્રક બનાવવું પડશે ભરૂચ જિલ્લા પોલીસના સૂત્રો તરફથી મળતી માહિતી…

EDના દરોડા : પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડામાં અત્યાર સુધીમાં રૂપિયા 36 કરોડ રોકડ મળી,1.5 કરોડનું સોનું પણ જપ્ત

પાર્થ-અર્પિતાના 5 સ્થળ ઉપર EDના દરોડા અર્પિતા ચેટર્જીના ઘરેથી ફરી મળી રૂપિયા 20 કરોડની રોકડઃ રૂપિયા 1.5 કરોડનું સોનું પણ જપ્ત 4 દિવસ અગાઉ રૂપિયા 22 કરોડ મળેલા અત્યાર સુધીમાં…

રાજકારણ : ગુજરાતના કેબિનેટ મંત્રી પર ગંભીર આક્ષેપ અનેકવાર દુષ્કર્મ કર્યું હોવાના હલદરવાસના પૂર્વ સરપંચના આક્ષેપ

હલદરવાસના પૂર્વ સરપંચે કહ્યું – મંત્રી અર્જુનસિંહ ચૌહાણ મારી પત્નીને મિટિંગનું કહી બોલાવી અનેકવાર દુષ્કર્મ કર્યું, બીજાને પણ મોકલતા મીટિંગના બહાને જુદાં જુદાં સ્થળે દુષ્કર્મ આચરતા હતા PM, SP, કમિશનરને…

ભારત vs વિન્ડિઝ : ત્રીજી વન-ડે જીતીને ભારતે રચ્યો ઇતિહાસ, વિન્ડિઝનો તેની જ ધરતી પહેલી વખત કર્યો વ્હાઇટ વોશ

ભારતે 3જી ODIમાં વેસ્ટ ઈન્ડિઝને 119 રને હરાવ્યું ભારત ત્રણ મેચની શ્રેણીમાં 3-0થી આગળ વેસ્ટ ઈન્ડિઝને ડકવર્થ લુઈસ નિયમ હેઠળ ટાર્ગેટ મળ્યો ઈન્ડિયાની જીતમાં ઓપનર શુભમન ગિલએ મહત્વની ભૂમિકા ભજવી…

રાજકારણ : CR પાટીલે બોઘરાને સોઈ ઝાટકીને કહી દીધું- જસદણ માટે ટિકિટ માગવી નહીં, બોઘરાનો કાંટો કાઢતા બાવળિયાનો રસ્તો સાફ

રાજકોટ જિલ્લાની હાઈપ્રોફાઈલ સીટ તરીકે ગણાતી જસદણ બેઠક પર વર્ષોથી બોઘરા અને બાવળિયા વચ્ચે કોલ્ડ વોર ચાલી રહ્યું છે. ગુરુ-ચેલા તરીકે જાણીતી જોડીમાં ચેલા હવે ગુરુ પર ભારે પડી રહ્યા…

ગુજરાત લઠ્ઠાકાંડ: મોતનો આંકડો 41 પર પહોંચ્યો, 117 લોકો સારવાર હેઠળ

સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં 41 પર પહોંચી ગયો છે. આ લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 41 લોકોનાં મોત થયા છે. જ્યારે 117 લોકો સારવાર…

error: