અંકલેશ્વર : JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની અનોખી ઉજવણી, 100 ઉપરાંત ભૂખ્યાને જમાડી ઉજવાયો મિત્રતા દિવસ
અંકલેશ્વરમાં મિત્રતા દિવસની અનોખી ઉજવણી કરાય,JCI અંકલેશ્વર દ્વારા ભૂખ્યાઓને ભોજન કરાવી મિત્રતા દિવસની ઉજવણી કરી, 100 વધારે ભૂખ્યાઓને વાલિયા ચોકડી ખાતે JCI સંસ્થાએ ભોજન કરાવ્યું JCI અંકલેશ્વર દ્વારા મિત્રતા દિવસની…