Satya Tv News

Tag: GUJRAT

અમરનાથ યાત્રા અપડેટ : સેના રેસ્ક્યૂ-ઓપરેશનમાં જોડાઈ, મૃત્યુઆંક 15 થયો, જમ્મુથી ભક્તોનું નવું ગ્રુપ અમરનાથ માટે રવાના

અમરનાથ ગુફાની નજીક વાદળ ફાટવાથી અત્યારસુધી 15 લોકોનાં મોત થયાં છે અને 45 લોકો હજુ પણ ગુમ છે. સેનાએ શનિવારથી રેસ્ક્યૂ-ઓપરેશન શરૂ કરી દીધું છે. 6 લોકોને એરલિફ્ટ કરાયા છે.…

ભરૂચ : નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી, જાહેરનામું બહાર પડાયું

ભરૂચ નર્મદા મૈયા બ્રીજ ઉપરથી ભારે વાહનોની અવર-જવર પર હવે 8 ઓગષ્ટ સુધી પાબંદી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જાહેરનામું બહાર પડાયું 8 ઓગષ્ટ સુધી તમામ પ્રકારના ભારે વાહનોની અવર જવર…

રાજપીપલા : ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા, માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, વાંચો વધુ

રાજપીપળાના ગે પ્રિન્સના અમેરિકામાં લગ્ન બંધને જોડાયા માનવેન્દ્રસિંહ ગોહિલના વર્ષો જૂના પાર્ટનર રિચર્ડ્સ સાથે ઓહાયોના ચર્ચમાં લગ્ન, રિચર્ડ્સે ફેસબુક પર પ્રિન્સ અને રિચર્ડ્સ વર્ષોથી લિવ-ઇન હતા. રિચર્ડ્સે લગ્નની તસવીરો અને…

ગુજરાતમાં આગામી 24 કલાક અતિભારે વરસાદની આગાહી,સૌરાષ્ટ્ર-કચ્છમાં સૌથી વધુ 31% વરસાદ

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે ત્યારે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે અત્યાર સુધી ગુજરાતમાં 182…

જામનગરમાં રેડ એલર્ટ જાહેર કરાતા ફાયર વિભાગ ખડેપગે

ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે રાજ્યના જૂનાગઢ, પોરબંદર, રાજકોટ, ગીર સોમનાથ અને દ્રારકા સહિતના વિસ્તારોના ગામડાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય એવું લાગી રહ્યું છે.…

વિધાનસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર શરૂ

રાજ્યભરના 33 PIની અલગ અલગ જીલ્લામાં બદલીના ઓર્ડરો ફાટયા અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં આવી અમદાવાદ સહિત ગુજરાતભરના 33 જેટલા પોલીસ ઇન્સ્પેક્ટરની આજે બદલી કરવામાં…

13 મેડિકલ સ્ટુડન્ટ્સ કોરોના પોઝિટિવ આવતા હડકંપ

ગુજરાતમાં કોરોનાના કેસ ઘટવાને બદલે ધીરે-ધીરે વધી રહ્યાં છે. રાજ્યમાં છેલ્લા 15 દિવસમાં 6603 લોકોને કોરોના ભરડામાં લઈ ચૂક્યો છે. ત્યારે આજે ફરી ગાંધીનગરની GMERS મેડિકલ કોલેજના 13 વિધાર્થીઓ કોરોના…

ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ, 536 રિકવર થયા એક પણ મોત નહી

ગુજરાતમાં કોરોનાના નવા 665 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 536 દર્દીઓ સાજા પણ થયા છે. અત્યાર સુધીમાં કોરોનાને કુલ 12,20,682 નાગરિકો હરાવી પણ ચુક્યાં છે. જો કે સતત વધી…

પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત, ટ્રકમાં સવાર 3નાં મોત

રાજ્ય માં આજે પાલનપુર-અમદાવાદ હાઈવે ઉપર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે. જેમાં ટ્રકમાં સવાર 3 લોકોના મોત નિપજ્યાં છે. ટ્રક રાજસ્થાનથી પશુઓને લઈને અમદાવાદ તરફ આવી રહી હતી.…

ગુજરાતના રસ્તાઓ પર ‘સ્લિપર સેલ’ બનીને ફરતા રખડતા ઢોરોનો આતંક, છતાં સરકાર બેદરકાર

ગુજરાતમાં રખડતા ઢોરોનો ત્રાસ એટલો વધી ગયો છે, કે હવે જીવનુ જોખમ બની ગયુ છે. છતા સરકારને કેમ રખડતા ઢોરો દેખાતા નથી. રખડતી ગાય અને આખલાના આતંક બાદ હવે ગુજરાતની…

error: