Satya Tv News

Tag: GUJRAT

 બાલાજી ગ્રુપના અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસ અને રિટનિંગ વોલ તોડવાની કામગીરી શરૂ

વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી કાંઠા પર કોર્પોરેશને ખાનગી કંપની અને ડ્રોન દ્વારા બાંધકામ અંગેનો સર્વે કરાવવામાં આવ્યો હતો જેનો અહેવાલ તાજેતરમાં મ્યુનિસિપલ કમિશનરને સુપ્રત કર્યો હતો. ત્યારબાદ…

ભરૂચ શહેરમાં 27મી સપ્ટેમ્બરે વીજ પુરવઠામાં વિઘ્ન: 9 કલાક સુધી વિજળી નહીં મળશે

ભરૂચ શહેરમાં આવતીકાલે તા. 27મી સપ્ટેમ્બર (શુક્રવાર)ના રોજ સવારથી સાંજ સુધી સતત 9 કલાક માટે વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળશે નહીં. જેની સર્વે ગ્રાહકોએ નોંધ લેવા દક્ષિણ ગુજરાત વીજ કંપની…

સુરતમાં BRTS રૂટ ક્રોસ કરતાં માસૂમને બસે લીધો અડફેટે, 6 વર્ષના બાળકના મોત;

બી.આર. ટી.બસ કાળમુખી ફરી એકવાર બની હોય તે રીતે શ્રમિક પરિવારના દીકરાને કોળિયો બનાવ્યો હતો. અણુવ્રત દ્વાર નજીક બસ ચાલકે 6 વર્ષના બાળકને અડફેટે લીધો હતો. અકસ્માત સર્જ્યા બાદ લોકોના…

અંકલેશ્વર ૧૦ મહિનાની બાળકીને પાડોશીએ હવસનો શિકાર બનાવી ,ગુપ્તાંગના ભાગે ગંભીર ઈજાઓ

અંકલેશ્વરના એક ગામ માં માત્ર 10 મહિનાની બાળકી સાથે શારીરિક અડપલાનો ચકચારી બનાવ સામે આવ્યો છે.પોલીસે આ મામલે નારાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અંકલેશ્વરના એક ગામ માં…

અશ્લીલતા ફેલાવવાની હરિફાઇ? ભાજપ બાદ હવે કોંગ્રેસના વોટ્સએપ ગ્રૂપમાં કાર્યકરે શેર કર્યા બિભત્સ ફોટા

તાજેતરમાં રાજકોટમાં ભાજપના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલ ફોટા શેર કરવામાં આવ્યા હતા, ત્યારબાદ હવે અમદાવાદ કોંગ્રેસના એક વોટ્સએપ ગ્રૂપમાં અશ્લીલતા છલકાઇ છે. જેને જોતાં લાગે છે કે જાણે રાજકીય પક્ષોએ…

આચાર્ય જ નીકળ્યો માસૂમનો હત્યારો:દુષ્કર્મનો પ્રયાસ કરતા બાળકીએ બૂમો પાડી તો હત્યા કરી લાશ ક્લાસરૂમની પાછળ મૂકી, વિદ્યાર્થીઓએ જ નરાધમનો ભાંડો ફોડ્યો

દાહોદમાં ત્રણ દિવસ પહેલાં વિદ્યાર્થિનીની મળેલી લાશ બાદ સમગ્ર ગુજરાતમાં હાહાકાર મચી ગયો હતો. સવારે હસતી રમતી શાળાએ જવા નીકળેલી માસૂમની સાંજે શાળામાં જ લાશ મળતાં પરિવારમાં શોકનો માહોલ છવાઇ…

સુરત નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ કૌભાંડનો ભેદ ઉકે લાયો

સુરત સિંગણપોર ડભોલી વિસ્તારમાંથી નકલી સ્ટેમ્પ બનાવી આધારકાર્ડ અપડેટ કરવાનું કૌભાંડ ઝડપાયું જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી સુરતના સિંગણપોર ડભોલી વિસ્તારમાં નકલી સ્ટેમ્પ બનાવવાની કૌભાંડ ઝડપાઈ છે. વોર્ડ નંબર 8…

એક તરફી પ્રેમમાં ભાન ભૂલેલા છોકરાએ પરિણીતાના પતિ પર હુમલો કર્યો

વડોદરાના આજવા રોડ પર રહેતા અને ગલ્લો ચલાવતા યુવકે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે ગત 9મી સપ્ટેમ્બરે રાત્રે 9:30 વાગે મારા નાના ભાઈની પત્ની સાથે સ્કૂલમાં ભણતો…

‘સોનિયા ગાંધીએ મોતના સોદાગર, રાહુલે PMને ડંડાથી મારવાની વાત કહી’, જેપી નડ્ડાએ ખડગેને આપ્યો જવાબ

કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ PM મોદીના જન્મદિવસ પર પત્ર લખીને તેમને શુભેચ્છા પાઠવી હતી. આ સાથે જ પત્રમાં રાહુલ ગાંધી વિરૂદ્ધ ભાજપના નેતાઓ દ્વારા આપવામાં આવેલા વિવાદિત નિવેદનનો ઉલ્લેખ કરીને…

ભરૂચ અને અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ પરથી નદીમાં મોત છલાંગ લગાવવા આવેલી એક મહિલાને ત્યાંથી પસાર થતા એક જાગૃત નાગરિકે બચાવી લીધા હતા.

https://www.instagram.com/reel/DAD0kprgzD1/?utm_source=ig_web_copy_link&igsh=MzRlODBiNWFlZA== સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર આજે સાંજના સમયે ભરૂચથી અંકલેશ્વર તરફ જતા માર્ગ ઉપર આવેલા નર્મદામૈયા બ્રિજ ખાતે એક અજાણી મહિલા કોઈ અગમ્ય કારણોસર નદીમાં મોતની છલાંગ…

error: