Satya Tv News

Tag: GUJRAT

મહેસાણામાં ઓમિક્રોનનો એક કેસ નોંધાયો, ગુજરાતમાં કુલ પાંચ કેસ થયા

ગુજરાતમાં જામનગરમાં 3, સુરતમાં એક અને આજે મહેસાણાનો એક થઈને ઓમિક્રોનના કુલ 5 કેસ થયા છે. ગુજરાતમાં ઓમિક્રોન વેરીએન્ટનો વધુ એક કેસ નોધાયો છે. મહેસાણાના વિજાપુરના 41 વર્ષના મહિલાનો રિપોર્ટ…

છોકરીઓ માટે લગ્નની ન્યૂનતમ ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ થશે, કેબિનેટમાં પ્રસ્તાવ પાસ

દીકરીઓ માટે લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાની તૈયારી ચાલી રહી છે. જાણવા મળ્યા મુજબ કેબિનેટમાં આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દેવામાં આવી છે. આ માટે સરકાર વર્તમાન…

કાંકરિયા ધર્માંતરણ મામલો ! પોલીસે વધુ 6 આરોપીઓની ધરપકડ કરી

ભરૂચ: આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આમોદના કાંકરીયા ગામે ધર્મપરિવર્તન મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ આદિવાસી સમાજના લોકોનું લોભ અને લાલચ આપી ધર્માંતરણ પોલીસે વધુ 6…

આજે અને કાલે બે દિવસ બેંક બંધ રહેશે જુઓ કેમ ?

લગભગ 70,000 બેંક કર્મચારીઓ અને ઓફિસો હડતાળ પર જતા હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં જાહેર ધિરાણકર્તાઓની ઓછામાં ઓછી 4,800 શાખાઓ બે દિવસ માટે બંધ રહેશે. દેશભરમાં જાહેર ક્ષેત્રની વિવિધ બેંકોમાં કામ…

હેલિકોપ્ટર ક્રેશમાં બચી ગયેલા એક માત્ર ગ્રુપ કેપ્ટન વરૂણ સિંહનું નિધન

તામિલનાડુના કુન્નુરનાં જંગલોમાં 8 ડિસેમ્બરને બુધવારે બપોરે 12:15 વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થયું હતું. જેમાં સવાર 14 લોકોમાંથી એકમાત્ર જીવત બચનાર ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું આજે નિધન થયું છે.…

ગુજરાતમાં કોરોના કરતા કેન્સરથી 5 ગણા મૃત્યુ થયાં,ત્રણ વર્ષમાં બે લાખથી વધુ કેસ,1.11 લાખ દર્દીઓના મોત

દેશના અન્ય રાજ્યોની સરખામણીમાં ગુજરાત મેડિકલ ક્ષેત્રે હબ તરીકે ગણાઈ રહ્યું છે. પરંતુ રાજ્યમાં દેશના અન્ય રાજ્યો કરતાં કેન્સરના કેસોની સંખ્યાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકસભાના શિયાળુ સત્રમાં કેન્દ્ર સરકારના…

રાવતના હેલિકોપ્ટરના ક્રેશ પહેલાના વીડિયોની ફોરેન્સિક તપાસ થશે

જે મોબાઇલથી વીડિયો લેવાયો તેને લેબમાં મોકલાયો હેલિકોપ્ટર ક્રેશમાં ટેક્નિકલ ખામી ઉપરાંત કોઈએ તોડી પાડવાનો પ્રયાસ કર્યો હતો કે કેમ તેની તપાસ થશે તમિલનાડુના કુન્નૂર પાસે સૈન્યનું હેલિકોપ્ટર ક્રેશ થતા…

ભારતમાં ઓમિક્રોનના નવા પાંચ સાથે કુલ 38 કેસો, વધુ ત્રણ રાજ્યો લપેટમાં

કેરળ, આંધ્ર અને ચંડીગઢમાં ઓમિક્રોનનો પગપેસારો દેશમાં કોરોનાના નવા 7774 કેસો, એક્ટિવ કેસોની સંખ્યા 92 હજાર, વધુ 304ના મોત સાથે કુલ મૃત્યુઆંક 4.75 લાખ યુકેમાં ઓમિક્રોનના વધુ 1239 કેસ નોંધાતા…

ભરૂચ ખાતે લિંબચીયા સમાજનું સ્નેહ મિલન સંમેલન યોજાયું

ભરૂચ ના આંબેડકર હોલ ખાતે લિંબચીયા સમાજ ભરૂચ ઘટક નો 11 મુ સ્નેહમિલન સંમેલન યોજાયું હતું..સંગઠીત સમાજ સમૃદ્ધ સમાજ ના નારા સાથે યોજાયેલ સ્નેહમિલન સંમેલન માં પ્રમુખ પ્રભુદાસલિંબચીયા સહિત અન્ય…

અંકલેશ્વર:ખરોડની સીમમાં અંદાજીત 35 વર્ષીય યુવાનનો આપઘાત, હત્યા કે આત્મહત્યા પોલીસે તપાસ શરુ કરી

અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં હાઇવેથી સુરત જવાના મુખ્ય માર્ગની બાજુમાં અંદાજિત 35 થી 40 વર્ષીય કોઈક યુવાને કોઈક અગમ્ય કારણોસર પ્લાસ્ટિકની પટ્ટી વડે ગળે ફાંસો ખાઇ જીવનલીલા સંકેલી લેતા…

error: