Satya Tv News

Tag: GUJRAT

ભરૂચ :જૂની પેન્શન યોજનાને પુનઃ લાગુ કરવાની માંગ સાથે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળએ પાઠવ્યું આવેદનપત્ર

એન.પી.એસ હેઠળ કામ કરતા કર્મચારીના જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લાના એન.પી.એસ સ્કીમ હેઠળ ૨૦૦૫થી બજાવી રહ્યા છે, એનપીએસ એક અસુરક્ષિત અને શેર બજાર આધારિત યોજના છે. કે કર્મચારીના હિતમાં જણાતું નથી…

JIO યુઝર્સ માટે 440W નો ઝાટકો : રિચાર્જ કરાવવું પડશે મોંઘું

એરટેલ અને Vi બાદ હવે જિયોએ પણ તેના પ્રીપેઈડ રિચાર્જ પ્લાન મોંઘા કર્યા છે. જિયોએ તેના પ્લાનમાં 21% સુધીનો ભાવવધારો કર્યો છે. જિયોના 75 રૂપિયાના પ્લાનમાં 16 રૂપિયાનો ભાવવધારો થયો…

દેશમાં પેટ્રોલ-ડીઝલ પછી હવે એલપીજીના ભાવ ઘટવાની શક્યતા

મોદી સરકાર આગામી સમયમાં એલપીજી ગ્રાહકોને મોટી રાહત આપવાની તૈયારી કરી રહી હોવાનું મનાય છે. દેશમાં ૧લી ડિસેમ્બરથી રાંધણ ગેસના સિલિન્ડરના ભાવમાં ઘટાડો કરે તેવી સંભાવના છે. પેટ્રોલિયમ કંપનીઓ તરફથી…

શિક્ષણ વિભાગનો મહત્વપૂર્ણ નિર્ણય, ધોરણ 9થી 12ની પરીક્ષા પેપરની પદ્ધતિમાં ફેરફાર

રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે. જે મુજબ ધોરણ 9 થી 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માટે મહત્વનો નિર્ણય લેવાયો છે. રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા એક…

ગુજરાતમાં કોરોનાના નવા 29 કેસ નોંધાયા, રાજયમાં કુલ 316 એક્ટિવ કેસ

રાજ્યમાં કોરોનાના કુલ 316 એક્ટિવ કેસ છે.જેમાંથી 4 દર્દીઓ વેન્ટિલેટર પર છે.જ્યારે 312 દર્દીની હાલત સ્થિર છે. તો બીજી તરફ રાજ્યમાં વેક્સિનેશન પર પણ ભાર મુકવામાં આવી રહ્યો છે ગુજરાતમાં…

ટામેટાના ભાવમાં પેટ્રોલ જેવો ભડકો

અંકલેશ્વર અને ભરૂચના એપીએમસી માર્કેટમાં ટામેટાના 20 કિલોના 1200 રૂપિયાનો ભાવ ભરૂચ-અંક્લેશ્વરમાં ટામેટાના ભાવ 100 રૂપિયે કિલો સુધી પહોંચી જતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. દક્ષિણભારતમાં અતિવૃષ્ટીના કારણે ટામેટાની અછત સર્જાઇ…

અંકલેશ્વરની શ્રી ઠાકોરભાઈ પટેલ કોલેજમા વિદ્યાર્થીઓ માટે યોજાયો કાર્યક્રમ

અંકલેશ્વર વમળનાથ સેવા ટ્રસ્ટ સંચાલિત શ્રી ઠાકોરભાઈ પટેલ આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે ઓવરર્સીઝ એમલામેન્ટ અને કેરિયર ઇન્ફોર્મેશન સેન્ટર તથા રોજગાર કચેરી ભરૂચના સંયુક્ત ઉપક્રમે ઉચ્ચ શિક્ષણ અને રોજગારીની તકનો…

સુરતમાં પોલીસના ગૌરવ સમારોહમાં ગૃહ રાજ્યમંત્રીએ કહ્યું- ટ્રાફિક નિયમ તોડનારા ! નથી આરોપી, માનવતાપૂર્વક કરો વ્યવહાર

સુરત શહેર પોલીસ દ્વારા પોલીસના ઝાંબાજ કર્મયોગીઓએ કરેલી કાલિલેદાદ કામગીરીને બદલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને સાંસદ સી. આર.પાટીલ તથા અન્ય મહાનુભાવોના હસ્તે શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ જવાનોને પોલીસ શૌર્ય…

પંજાબ : પઠાણકોટ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં અફરાતફરી, CCTVમાં કેદ થયા શંકાસ્પદ ઇસમો.

પંજાબના પઠાણકોટમાં આવેલ આર્મી કેમ્પના ગેટ નજીક ગ્રેનેડ બ્લાસ્ટ થતાં ભારે અફરાતફરી મચી જવા પામી હતી. જોકે, સમગ્ર મામલે હાલ તો પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી…

શિક્ષણમંત્રીની મહત્વની જાહેરાત: રાજ્યમાં આવતીકાલથી ધોરણ 1થી 5ની ઓફલાઈન સ્કૂલો શરૂ થશે

ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે. આવતીકાલથી રાજ્યમાં ધોરણ 1 થી 5ના ઓફલાઇન વર્ગો શરૂ કરવાની શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરી છે. ગુજરાત સરકારે આજે મહત્વ નિર્ણય લીધો છે.…

error: