Satya Tv News

Tag: GUJRAT

વાગરા:વન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે ચિત્ર સ્પર્ધા યોજાઈ,વન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ અપાઈ..

વન વિભાગ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈવન્ય પ્રાણી સપ્તાહ નિમિત્તે સ્પર્ધા યોજાઈવિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા ઇનામ અપાયાવન્ય પ્રાણીઓ વિશે વિદ્યાર્થીઓને સમજણ વાગરા તાલુકાના મુલેર ગામ સ્થિત પ્રાથમિક મિશ્રશાળા ખાતે વન વિનાગ દ્વારા…

ઉત્તર પ્રદેશના ઝાંસીમાં JCB પર બેન્ડ સાથે નીકળી ભેંસની સ્મશાનયાત્રા

ઉત્તર પ્રદેશના ઝાંસી જિલ્લામાં એક ભેંસની અંતિમયાત્રા મીડિયામાં ચર્ચાનો વિષય બની છે. આ અનોખો રિવાજ દેશમાં પહેલીવાર જોવા મળ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. સેંકડો સ્થાનિક…

અંકલેશ્વરના ભડકોદ્રા ગામે આખલાનું દ્વંદ્વ,બાઇક ચાલકને હવામાં ફંગોળ્યો

અંકલેશ્વર શહેરમાં રખડતા પશુઓનો આતંક વધી રહયો છે. થોડા સમય પહેલાં જીઆઇડીસી વિસ્તારમાં સર્વિસ સ્ટેશનની બહાર ઉભેલાં યુવાનને પાછળથી આવેલાં આખલાએ ભેટી મારતાં તે ઉછળીને નીચે ફંગોળાયો હતો. રખડતા પશુઓનો…

PICS: 176 વર્ષ જૂની સનવર સ્કૂલ રંગબેરંગી લાઈટથી ઝળહળી ઉઠી

શિમલા : હિમાચલ પ્રદેશના સોલન જિલ્લામાં સ્થિત વિશ્વની સૌથી જૂની શાળાઓમાંની એક ધ લોરેન્સ સનાવર સ્કૂલમાં ત્રણ દિવસીય સ્થાપના દિવસની શરૂઆત થઈ છે. અહીં 2જી ઓક્ટોબરથી ત્રણ દિવસ માટે સ્થાપના…

અંકલેશ્વરમાં સરકારી હૉસ્પિટલ શોભાના ગાઠિયા સમાન,જનતા ઈમરજન્સીમાં વખતે જાય તો ક્યાં જાય ?

ભરુચીનાકા પાસે સર્જાયો અકસ્માતહોસ્પિટલ શોભાના ગાઠિયા સમાન રહ્યુંઅકસ્માતમાં મહિલા,બાળકને ઈજાગરસ્તહોસ્પિટલ બંધ હોવાથી તેઓને હાલાકી વેઠવી પડીઈમરજન્સી સમયે ક્યાં જવું તેવા સવાલો ઉઠ્યા અંકલેશ્વરમાં ગતરોજ રાતે મહિલા અને બાળકને અકસ્માત નડતાં…

અંકલેશ્વર: ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્કના 52માં સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પનું આયોજન

બેન્કના સ્થાપના દિન નિમિત્તે રક્તદાન કેમ્પબેન્કના કર્મચારીઓ,ગ્રાહકોએ કર્યું રક્તદાન100થી વધુ યુનિટ બોટલનું કર્યું રક્તદાનરેડ ક્રોસ બ્લડ બેન્કનો સ્ટાફ રહ્યો ઉપસ્થિત ધી કાલુપુર કોમર્શિયલ કો-ઓપરેટિવ બેન્ક અંકલેશ્વર શાખા દ્વારા બેન્કના સ્થાપના…

અંકલેશ્વર:ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા JB મોદી હોસ્પિટલને મશીનો કર્યા અર્પણ

JB મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના સાધનો અર્પણગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા મશીનો કર્યા અર્પણડેપ્યુટી મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ,મેનેજર,સ્ટાફ ઉપસ્થિત ગુજરાત ગાર્ડિયન લિમિટેડ દ્વારા જયાબેન મોદી હોસ્પિટલ ખાતે મેડિકલના અદ્યતન સાધનો અર્પણ કરવામાં આવ્યું…

ભરૂચ:આંગણવાડી બહેનોના વિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆત મુખ્યમંત્રીને પાઠવ્યું આવેદનપત્ર

આંગણવાડી બહેનોનો કલેકટર કચેરીએ ઉગ્ર દેખાવોસપ્ટેમ્બર 22 માં થયેલ સમાધાનનો અમલઆંગણવાડીના વર્કરોના પ્રશ્નો અંગે બેઠકો યોજીવિવિધ પડતર માંગણીઓનાં મુદ્દે કરી રજૂઆતઆંગણવાડી કેન્દ્રોને તાળાબંધીની ચીમકી આંગણવાડી બહેનોએ નિયમિત પગાર સહિતની પડતર…

ડભોઇ:ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે અનેક કેસ સામે આવ્યા

ડેન્ગ્યુ વાયરસના કારણે સામે આવ્યા ઘણા કેસદવાનો છંટકાવ કરવા,સ્વચ્છતા જાળવવા માંગ ઉઠીન.પા,આરોગ્ય વિભાગ જાગૃતિ દાખવે તેવી લોકમાંગ ડભોઇ શહેરમાં કેટલાક વિસ્તારોમાં ડેન્ગ્યુ વાયરસના કારણે ડેન્ગ્યુ તાવ અને મચ્છરજન્ય રોગને કારણે…

ઝઘડિયાના હઝરત બાવાગોર દરગાહનો ચશ્મો તા.૧૨ ઓક્ટોબરને ગુરૂવારના રોજ વધાવવામાં આવશે

હઝરત બાવાગોર દરગાહનો ૮૦૦ વર્ષ જુનો ચશ્મોતા.૧૨ OCTને ગુરૂવારના પરંપરાગત વિધિથી વધાવશેચશ્મો વધાવવાના દિવસે ભરાય છે ભવ્ય મેળો ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રતનપુર ગામથી ત્રણ કિલોમીટર દુર પહાડ પર આવેલ…

error: