Satya Tv News

Tag: GUJRAT

નિરાશાનો અનુભવ પણ રાજનૈતિક ક્ષેત્રમાં પ્રગતિ,મંગળવારનો દિવસ કઈ કઈ રાશિ માટે કેવો જશે? જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીના સંપર્કથી લાભ થશે. વ્યવસાયમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વૃદ્ધિ થશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સરકારી કામમાં સફળતા મળશે. કરેલા કાર્યો ફળદાયી બનશે. નોકરી…

રાજપીપલા:સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારો થતા તંત્ર હાઈ એલર્ટ

સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ફરી વધારોનર્મદા નદીમાં કુલ 2,43,000 ક્યુસેક પાણી છોડાયુંનર્મદા ડેમની સપાટી 137.96 મીટરે પહોંચીનર્મદા ડેમના 15 ગેટ ફરી ખોલાયાRBPH CHPH ના પાવર હાઉસ ચાલુ મધ્યપ્રદેશના ઇન્દિરા…

જુઓ આજનો દિવસ કેવો રહેશે?આજનો દિવસ મુશ્કેલીભર્યો રહેશે કે પછી શુભ રહેશે?

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશનના યોગ જણાય છે તેમજ શેર-સટ્ટાથી દૂર રહેવું-નુકસાન કરાવશે તેમજ ખર્ચાઓ ઉપર નિયંત્રણ રાખવું, કૌટુંબિક પ્રશ્નોમાં સારું સમાધાન મળશે વૃષભ (બ.વ.ઉ.)દામ્પત્ય જીવનમાં અણબનાવો દૂર થશે…

હાંસોટ:ઓભા ગામના માહ્યાવંશી ફરીયામાં 23સપ્ટેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબની ઉજવણી

ઓભા ગામના માહ્યાવંશી ફરીયામાં ઉજવણી23સપ્ટેમ્બરના રોજ ડૉ. બાબા સાહેબની ઉજવણીદિપ પ્રાગટય વિધિ કરી પુષ્પાંજલિ અર્પણ કરીબાળકોને બોલ પેન અને ચોકલેટનુ વિતરણ કરાયુંસમગ્ર વાતાવરણ બાબા સાહેબના નારાથી ગુંજીયું હાંસોટ તાલુકાના ઓભા…

26 27મી સપ્ટેમ્બર ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે પધારનાર છે

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે સવારે જાહેર સભાને સંબોધવાના હોય અને મહિલાઓની 33%અનામત માટે તાજેતરમાં જ ઐતિહાસિક બહુમતીથી લોકસભામાં બિલ પાસ કરવામાં આવ્યૂ તેના ભાગરૂપે બપોરના બે વાગ્યા પછી વડોદરા નવલખી…

દહેજ સ્થિત બિરલા કોપર કંપની દ્વારા અસરગ્રસ્ત લોકોને આનજ ની ૫૦૦ કીટનું વિતરણ કરાયુ

નર્મદા નદીમાં આવેલ વિનાશક પુર ના કારણે ઘણા વિસ્તારો પાણી ભરાવાથી તારાજી ના અનેક દ્રશ્યો સામે આવ્યા હતા.આવા સંકટ સમયે હિંડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ,યુનિટ બિરલા કોપર દહેજ દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વ અંતર્ગત…

નર્મદાના પાણી માં ગરકાવ માંગરોલ ગામ બે દિવસે બહાર આવ્યું: ઘરવખરી તણાઈ જતાં મોટું નુકસાન

નર્મદા માં માંગરોલ ગામના ઘરોમાં પાણી તો ઓસર્યા પણ લોકોની આંખો ના આંસુ નથી ઓસરી રહ્યા નર્મદા ડેમના ઉપરવાસ માંથી 19 લાખ ક્યુસેક પાણી આવતા પાણી નર્મદા બંધ ના 23…

ઈદએ મિલાદનું જુલુશ 28 મીની બદલે 29 મી તારીખે નીકળશે

https://youtu.be/6kXB3XL4KrM ગણેશ વિસર્જન અને ઈદે મિલાદ જુલુશ એક જ દિવસે આવી જતા લેવાયો નિર્યણ ભરૂચમાં મુસ્લિમ સમાજ ની પહેલ 28 ના બદલે 29 મી એ ઈદ એ મિલાદ નું જુલુસ…

પ્રેમસંબંધોમાં તકલીફ,પરિવારજનો સાથે રહેશે તણાવ, જાણો શું કહે છે આજનું રાશિફળ

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધ ના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ…

શું નવરાત્રિમાં વરસાદ બનશે વિઘ્નરૂપ? જાણો અંબાલાલે શું કરી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ

ઓગસ્ટ બાદ સપ્ટેમ્બરમાં કેટલાક જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદારક એન્ટ્રી કરતા સૂકાઇ રહેલા પાકને જીવતદાન મળી ગયું. ઓક્ટોબર માસમાં વરસાદની શું સ્થિતિ રહેશે તેને લઇને હવામાન નિષ્ણાત અંબાલાલે આગાહી કરી છે. 15ઓક્ટોબરની…

error: