Satya Tv News

Tag: GUJRAT

હજરત સરકાર સુફી સંત ખ્વાજા મોઈનુદ્દીન ચુસ્તી અજમેરી ગરીબ નવાજ દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી શરીફની ઉજવણી કરવામાં આવે છે.

હજરત સરકાર ખ્વાજા ગરીબ નવાઝ અજમેર દરગાહ શરીફ ખાતે દર માસે છઠ્ઠી મુબારક પ્રસંગે સમગ્ર દેશ સહિત ગુજરાત ભરમાંથી અમદાવાદ વડોદરા જિલ્લા સુરત છોટાઉદેપુર પંચમહાલ અને ડભોઇ થી હજારો ની…

શિનોર તાલુકાના માલસર ગામે આવેલ મંગલનાથ વીલા એપાર્ટમેન્ટમાં આવી ચઢેલા અજગરનુ વાઈલ્ડ લાઈફ રેસ્કયું

શિનોર તાલુકાના માલસર ગામે આવેલ મંગલનાથ વીલા એપાર્ટમેન્ટ માં આવી ચઢેલા અજગર નુ વાઈલ્ડ લાઈફ રેસ્કયું ટ્રસ્ટ ભરત મોરે ની ટીમ દ્વારા રેશક્યૂ કરી તેને શિનોર વન વિભાગ ની સૂચના…

ડભોઈ તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા જેવા પૂરગ્રસ્ત ગામોમાં રાસન કીટનું વિતરણ કરાયું.

ડભોઈ તીર્થસ્થાન ચાંદોદ સહિતના કરનાળી તથા નંદેરીયા જેવા પૂરગ્રસ્ત ગામોમાં અસરગ્રસ્તોને જિલ્લા કલેકટર તેમજ ધારાસભ્યના યોગ્ય આયોજનના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશનના સંયુક્ત સહયોગથી કુલ 720 અસરગ્રસ્ત પરિવારોને રાસન કીટનું વિતરણ કરવામાં…

રાજપીપળા નગરપાલિકાના પ્રમુખ અને અગ્રણી મહિલાઓની ઉપસ્થિતિમાં રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશજીની આરતી કરાઈ,અન્ય મહિલા આગેવાનો પણ આરતીમાં જોડાઈ

રાજપીપળા જીલ્લા જેલ ખાતે ગણેશ ચતુર્થીના પાવન પર્વ નિમિત્તે જેલના અધિકારી,કર્મચારીઓ તથા બંદિવાનો દ્રારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. જેમાં રાજપીપળા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ ધર્મિષ્ઠા પટેલ તથા મુલાકાતી બોર્ડના સભ્ય…

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામ બેટમાં ફેરવાઈ ગયું હતુ નર્મદાપાણી ફરી વળ્યા હતા લોકોને ઘરવખરી સહિત માલ સામાન નું લાખો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું.

ડભોઇ તાલુકાના ચાંદોદ ગામમાં પૂરની સપાટી નર્મદા નદીનું વ્રૌદ્ર સ્વરૂપ સામે મુખ્ય બજારોમાં એક માળ સુધી પાણી ભરાયા હતા.ઓરસંગ નદી તેમજ નર્મદા નદી તૂફાન ને કારણે મુખ્ય બજારોમાં એક એક…

ખોટો વિચાર નુકસાન કરાવશે,આવક કરતાં જાવક વધશે જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આ રાશિના જાતકોને કૌટુંબિક બાબતોમાં તણાવ ઓછો થશે તેમજ આર્થિક બાબતોમાં સુધારો જણાશે અને ધંધાકીય પ્રવાસ લાભદાયી નીવડશે, બાળકોની તબિયતની ચિંતા રહેશે વૃષભ (બ.વ.ઉ.)આવક કરતાં જાવક વધવાની સંભાવના તેમજ…

ગણેશ ઉત્સવમાં વરસાદી વિધ્ન.! મૂર્તિઓના વેચાણમાં ઘટાડો, છતાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિએ જમાવ્યું આકર્ષણ

વડોદરામાં ગણેશ ઉત્સવને લઈ ભક્તોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેરમાં 50 ટકા ઈકો ફ્રેન્ડલી માટીની મૂર્તિઓનું વેચાણ થયું છે. આ વખતે વરસાદને કારણે મૂર્તિઓનાં વેચાણમાં ઘટાડો નોંધાવા…

ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, અમદાવાદ-મુંબઈ આવાગમન કરતી 13 ટ્રેન સંપૂર્ણ રદ

રાજ્યમાં મેઘરાજા ધમધોકાર બેટિંગ કરી રહ્યાં છે. તેમજ મધ્યપ્રદેશ સહિતના રાજ્યમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે, ત્યારે નર્મદા નદી ગાંડીતૂર બની છે. જેના કારણે ભરૂચ, રાજપીપળાના અનેક વિસ્તારોમાં પ્રભાવિત થયા…

ભરૂચના પૌરાણિક દત્ત મંદિરમાં પુરના પાણીથી નુક્સાન

રાતોરાત પૂરના પાણી આવી જતા ગભરાટ નો માહોલ સહાય માટેની તંત્ર પાસે માંગ. નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં ભરૂચમાં નર્મદાના પુરથી થયેલ ભારે તારાજીના પગલે લોકોમાં નારાજગી સાથે…

ડભોઇ તાલુકા શિનોર તાલુકા સહિત ઓરસંગ અને નર્મદા કિનારે આવેલા ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

શિનોર તાલુકાના બરકાલ ગામે આવેલા વ્યાસપીઠ બેટમાં પૂજારી સહિત નો પરિવાર ચાલો તરફ પાણી વચ્ચે ફસાઈ ગયો હોવાથી તેઓને બચાવવા માટેની મદદ અંગે દર્ભાવતી ધારાસભ્ય શૈલેષ મહેતાને જાણ કરવામાં આવી…

error: