Satya Tv News

Tag: GUJRAT

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું બચુ નજરે પડતા રેસ્કયુ

ડભોઇ તાલુકાના કાયાવરોહણ ગામે તલાવડી માંથી મગરનું આશરે અઢી ફૂટનું બચુ નજરે પડતા રેસ્કયુ કરી તલાવડીના પાણીમાંથી બહાર કાઢી વન વિભાગને સોંપવામાં આવ્યું હતું. ડભોઇ તાલુકાના કાયાવરણ ગામે આવેલ તલાવડીમાં…

કાવેરી જળ વિવાદને કારણે કર્ણાટક આજે બંધ છે.જનજીવન થશે પ્રભાવિત

કાવેરી નદીનું પાણી તમિલનાડુને છોડવાના વિરોધમાં કર્ણાટકમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ બધા વચ્ચે શુક્રવારે કર્ણાટક બંધનું એલાન આપવામાં આવ્યું છે. જ્યારે, કન્નડ તરફી અને ખેડૂત સંગઠનો દ્વારા ‘કર્ણાટક બંધ’ના…

માનસિક ચિંતા, વૈચારિક મતભેદ,કઇ રાશિના જાતકો માટે દિવસ મુશ્કેલીભર્યો રહેશે અને કોની માટે આજનો દિવસ શુભ

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ કામકાજમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. સ્નેહીજનોના સંપર્કથી સારી હૂંફ મળશે. વ્યવસાયના કામમાં વૃદ્ધિ થશે. પરિવારના સુખમાં વધારો થશે. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ સહકારી સરકારી કામમાં સફળતા મળશે. નવા કરેલા…

રાજપીપલા ગાર્ડનમા ખાણીપીણીની દુકાનો, શાકમાર્કેટ અને કોમ્પ્લેક્ષનું બાંધકામ ગેરકાયદેસર ઠર્યું.

ગાર્ડનમા ગેરકાયદેસર બાંધકામ સામે સ્ટે લાવી બાંધકામ અટકાવતું રાજવી પરિવારનગરપાલિકા સત્તાધીશોએ કલેકટરને ગેરમાર્ગે દોર્યારાજપીપલા ગાર્ડનની દુર્દશા પ્રજાને મૂર્ખ બનાવતી નગરપાલીકા સામે પ્રજામાં રોષ નર્મદા જિલ્લાના વડા મથક રાજપીપળા ખાતે જિલ્લાનો…

અંકલેશ્વર:ઉંટીયાદરા ગામની નહેર પાસેથી મળી આવ્યો દારૂ,લાખ ઉપરાંત મુદ્દામાલ કર્યો કબ્જે

ઉંટીયાદરા ગામની નહેર પાસેથી ઝડપાયો દારૂસંતાડેલ રાખેલ દારૂ પરLCBના દરોડાકુલ 1.71 લાખનો મુદ્દામાલ કર્યો જપ્તબુટલેગર વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી અંકલેશ્વર તાલુકાનાં ઉંટીયાદરા ગામની નહેર પાસેથી વિદેશી દારૂનો…

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ

નર્મદા નદીમાં પુરને હવે ભૂતકાળ બનાવી કાયમી નિરાકરણ સાથે ભરૂચ અને નર્મદા જિલ્લાના પૂરપીડિત ખેડૂતો, વેપારીઓ અને પ્રજાજનોને ખરેખર નુકશાની મુજબનું રાહત પેકેજ જારી કરવા ભરૂચ જિલ્લા ભાજપ સંકલન સમિતિએ…

વિલાયત સ્થિત બિરલા ગ્રાસીમ કંપનીએ અસરગ્રસ્તોને ૭૦૦ રાશન કીટ આપી

પંદર થી વીસ દિવસ ચાલે એવી રાશન કીટ આપતા અસરગ્રસ્ત પરિવારોએ રાહત અનુભવી ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ વિલાયત દ્વારા જિલ્લા સમાહર્તાના સંકલન હેઠળ નર્મદા નદીમાં આવેલ ભયંકર પૂરના કારણે સર્જાયેલ વિપરીત પરિસ્થિતિમાં…

દહેજની ડી.એમ.સી.સી. કંપનીએ અસરગ્રસ્ત પરિવારોને 200 રાશન કીટ અર્પણ કરી

ભરૂચ અને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમ ઓવર ફ્લો થતા વધારાનું પાણી છોડવાની નોબત આવી હતી.જેને પગલે ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તાર ના હજારો લોકો અસરગ્રસ્ત થતા તેમની સ્થિતિ દયનીય બનવા…

એક એવી ફિલ્મનો વાગવાનો છે ડંકો, જેની લોકો 6 વર્ષથી જોઈ રહ્યા છે રાહ, તોડી શકે છે તમામ રેકોર્ડ

સલમાન ખાન અને કેટરીના કૈફ મોટા પડદા પર ધૂમ મચાવવા માટે તૈયાર છે. આ બંનેની દુનિયાભરમાં અદભૂત ફેન ફોલોઈંગ છે ,અને બંને સ્ટાર્સ પોતાની જોરદાર એક્ટિંગથી બોક્સ ઓફિસ પર રાજ…

ભરૂચમાં 66 વર્ષીય સ્વ.હિતેષ રતિલાલ શાહનું દુઃખદ નિધન થતા તેમના પરિવારજનોએ દેહદાનનું દાન કરવાનો નિર્ણય કર્યો હતો.

ભરૂચમાં સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન ,અંગદાન, રક્તદાન તથા સાધન સહાય જેવા અનેક સામાજિક સેવા કાર્ય કરી રહી છે. તે અંતર્ગત 66 વર્ષીય સ્વ. હિતેષ રતિલાલ…

error: