રાજપીપલામા પેંશનરોની ખરાઈ કરવામાં બેંકઑફ બરોડા અને જિલ્લા તિજોરી કચેરીનો અંધેર વહીવટ
રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓને પહેલી તારીખે નિયમિત રીતે પેન્શન મળતું હોય છે. જે તે કર્મચારીના બેંક ખાતામાં પહેલી તારીખે પેન્શન જમા થતું હોય છે.પરંતુ ચાલુ વર્ષે નર્મદા જિલ્લામા ઓગસ્ટમાં પહેલા…