Satya Tv News

Tag: GUJRAT

ડભોઇ નગરપાલિકા,રોજગાર કચેરી,વડોદરા દ્વારા તાલુકા ક્ક્ષાનો રોજગારલક્ષી સેવાઓ અંગે કેમ્પ નગરપાલિકા હોલ ખાતે યોજવામા આવ્યો હતો.

ડભોઇ નગર અને તાલુકાના તમામ ગ્રામ્ય વિસ્તારના વિધાર્થીઓ તથા બેરોજગાર યુવક-યુવતીઓ પોતાના યોગ્ય અભ્યાસ પુર્ણ કરીને, આત્મ નિર્ભર બને તેમજ તેમના રસ-રુચીના ક્ષેત્રમા આગળ વધે તે માટે તમામ વિધ્યાર્થી /…

જવાનમાં એક, બે નહીં પણ 5 અલગ અલગ લુકમાં શાહરુખ ખાનની અલગ સ્ટોરી

શાહરૂખ ખાનની અપકમિંગ ફિલ્મ જવાનની ચર્ચા જોરશોરથી થઈ રહી છે, પરંતુ તેનાથી પણ વધારે ચર્ચા જવાનમાં શાહરૂખ ખાનના લુક્સની વધુ થઈ રહી છે. તાજેતરમાં, ફિલ્મનું એક ટીઝર જાહેર કરવામાં આવ્યું…

ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ઉપર પાઇપથી હુમલો, ઇજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડાયા

ભરૂચ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનના PSO ઉપર પોલીસ સ્ટેશનમાં હુમલો થયો છે. અસામાજિક પ્રવૃત્તિ બાબતે PCR દ્વારા પોલીસ સ્ટેશનને સોંપાયેલ વ્યક્તિએ હુમલો કર્યો છે. ભરૂચ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં…

વાગરા :પહાજ- રોઝા ટંકારીયા વચ્ચે આવેલ ગેલ ઇન્ડિયા કંપની કેમ્પસ માં દીપડો દેખાતા ભય

આસપાસના ખેતરોમાં ખેતી કરવા જતા ખેડૂતો માં ફફડાટ વાગરા ના પહાજ અને આમોદ ના રોઝા ટંકારીયા વચ્ચે આવેલ ગેલ ઇન્ડિયા કંપની ના કેમ્પસ માં દીપડો દેખાતા ભય નો માહોલ ફેલાઈ…

સુરત જિલ્લાના બારડોલી ખાતે આગામી ગણેશ ઉત્સવના તહેવારને લઈને બારડોલી પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ નું આયોજન કરાયું હતું.

આગામી દિવસોમાં ગણેશ ઉત્સવનો તહેવાર આવનાર છે,ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાનું બારડોલી હંમેશને માટે સંવેદનશીલ રહ્યું છે.ત્યારે બારડોલીમાં પણ વહીવટી તંત્ર દ્વારા કાયદો અને વ્યવસ્થાને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી…

ઠાકોર સમાજની જમીન પચાવી પાડવાના મુદ્દે નવઘણ ઠાકોરનું નિવેદન

ઠાકોર સમાજના આગેવાન અને અખિલ ક્ષત્રિય ઠાકોર એકતા સમિતિના અધ્યક્ષ નવઘણ ઠાકોરે ભૂમાફિયાઓને ખુલ્લી ચેતવણી આપી છે. તેમણે કહ્યું છે કે, ઠાકોર સમાજની 70 ટકા જમીન ભૂમાફિયાઓએ પચાવી લીધી છે.…

ડભોઇ કોમર્સ કોલેજ ખાતે હેપીનેસ પ્રોગ્રામનું આયોજન

માનવ જીવનમાં યોગ પ્રાણાયામ અને આર્ટ ઓફ લિવિંગના લાભો વિશે છ દિવસ વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખની ઉપસ્થિતિમાં કોમર્સ કોલેજ ખાતે હેપ્પીનેસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉત્સાહભેર લોકોએ…

આજનો દિવસ સોનાની લગડી જેવો છે જુઓ આજનું રાશિ ભવિષ્ય

મેષ (અ.લ.ઈ.)આજનો દિવસ આર્થિક બાબતોમાં સુધારો જોવા મળશે. પરિવારજનો સાથે થોડી ખેંચતાણ રહેશે. આત્મિય સ્નેહીજનો ઉપર ક્રોધના કરો. કારણ વગરના ફાલતું ખર્ચથી બચવું. વૃષભ (બ.વ.ઉ.)આજનો દિવસ ધનપ્રાપ્તિ માટેના ઉત્તમ યોગો…

ભરૂચની મનુબર ચોકડી નજીક એક્ટિવા પર જઈ રહેલા માતા અને બે બાળકોને ટ્રક ચાલકે અડફેટે લઈ ગંભીર ઇજાઓ પોહચાડી હતી.

મનુબર ચોકડી નજીક એક મહિલા બે બાળકોને એક્ટિવા પર બેસાડી લઈ જઈ રહી હતી. દરમીયાન એક ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી.અકસ્માતમાં મહિલા અને બંને બાળકો ટ્રક નીચે ફસાતા બુમરાણ…

ભરૂચના વેજલપુર વિસ્તારમાં આવેલ બહુચરાજી મંદિરમાં નીચેના ભાગે આવેલ ગૌશાળામાં મુકેલ ઘાસચારામાં આગ ફાટી નીકળી હતી

આશરે ચારથી પાંચ લાખ રૂપિયાની કિંમતના ઘાસચારો શોર્ટ સર્કિટ ના કારણે લાગેલ આગમાં બળી ને ખાક થયું હતું ભરૂચ નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમની મદદથી આગ ઉપર ગણતરીના મિનિટોમાં કાબુ મેળવી…

error: